1. Home
  2. Tag "junagadh"

જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી 20 સિંહોને જામનગરના વનતારામાં મોકલાયા

વિશ્વનાં સૌથી મોટાં પ્રાણી બચાવ- પુનર્વસન કેન્દ્રમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો, વનતારામાં આફ્રિકન અને એશિયાટિક મળી 180થી વધુ સિંહ, 150થી વધુ વાઘનો વસવાટ, અનેક પ્રાણીઓને ભારત અને વિદેશમાંથી બચાવીને વનતારામાં લાવવામાં આવ્યા છે, જૂનાગઢઃ શહેરના સક્કરબાગથી 20 સિંહોને જામનગરના વનતારામાં મોકલવામાં આવ્યા છે. સરકારના વિવિધ સ્તરેથી મંજૂરી બાદ ખાસ વાહન મારફતે જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી 20 […]

જૂનાગઢના ભારતી આશ્રમના ગુમ થયેલા મહાદેવભારતી જંગલમાંથી મળ્યા

પોલીસ જવાનો, વન કર્મચારીઓ અને સેવકો સહિત 300 લોકો શોધખળમાં લાગ્યા હતા, 80 કલાક બાદ ઈટવા ઘોડી જંગલમાંથી મહાદેવભારતી મળી આવ્યા, મહંતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા, જૂનાગઢઃ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મહાદેવભારતી […]

જૂનાગઢમાં ભારે પવન અને વરસાદી વાતાવરણને લીધે ગિરનાર રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ

દિવાળીના વેકેશનમાં ફરવા આવેલા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા, પવનની ગતિમાં ઘટાડો થયા રોપવે સેવા શરૂ કરવામાં આવશે, કેટલાક યાત્રાળુઓ પગથિયા ચડીને ટૂક પર પહોંચ્યા, જૂનાગઢઃ સોરઠ પંથકમાં આજે વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આજે રવિવારે પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે […]

જુનાગઢમાં ફટાકડા ફોડવાના મુદ્દે યુવાનની હત્યા કેસમાં મહિલા સહિત 5 આરોપીની ધરપકડ

પોલીસે PSIના પૂત્ર સહિત 5 આરોપીને ઝડપી લીધા, આરોપીઓને ઘટનાસ્થળે લાવીને પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યુ, ભોગ બનેલા પરિવારે આરોપીઓને ફાંસીની સજા આપવા કરી માગ જૂનાગઢઃ દિવાળીની મોડી રાતે શહેરના મધુરમ રોડ પર ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં 27 વર્ષીય યુવક દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમાનું મોત નિપજ્યુ હતુ. […]

જુનાગઢના ગિરનાર પર્વતની રોપવે સેવા 7મી ઓક્ટોબરથી ત્રણ દિવસ બંધ રહેશે

મેન્ટેનન્સની કામગીરીને કારણે રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય, 10મી ઓક્ટોબરથી રોપવે સેવા પુનઃ શરૂ થશે, જૂનાગઢઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પ્રવાસન સ્થળ ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓની સલામતી માટે રોપ-વેના મરામતની જરૂર ઊભી થતા ગિરનાર પર્વત પર આગામી અઠવાડિયામાં ત્રણ દિવસ માટે રોપ-વેની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં […]

જૂનાગઢમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની શિબિરમાં પ્રતાપ દૂધાત ગેરહાજર રહેતા નારાજગી

અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેરહાજર રહેતા હાઈકમાન્ડે ગંભીર નોંધી લીધી, સંગઠનની નબળી કામગીરી માટે 9 જિલ્લા પ્રમુખોને અપાયુ 90 દિવસનું અલ્ટિમેટમ, સારી કામગીરી કરતા જિલ્લા પ્રમુખોને જાહેરમાં બિરદાવાયા જૂનાગઢઃ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર જુનાગઢમાં યજાઈ રહી છે. આ પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રસના જિલ્લા અને શહેર પ્રમુખોને હાજર રહેવાની સુચના આપવામાં આવી હતી. ત્યારે અમરેલી જિલ્લા […]

જુનાગઢ નજીક ડમ્પરે સ્કૂટરને અડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત

સ્કૂટરસવાર પત્નીના બન્ને પગ કપાઈ ગયા, બેફામ ઝડપે આવેલા ડમ્પરેચાલકે બેદરકારીપૂર્વક એક્ટિવાને ટક્કર મારી હતી, બેફામ દોડતા ડમ્પરચાલકો સામે કોઈ પગલા ન લેવાતા લોકોમાં રોષ જૂનાગઢઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જુનાગઢ કેશોદ હાઈવે પર મંગળપુર ફાટક નજીક રેતી ભરેલા ડમ્પર અને સ્કૂટરનો અકસ્માત સર્જાયો હતો. બેફામ ઝડપે આવેલા ડમ્પરે એકટિવા સ્કૂટરને […]

જુનાગઢનો ઓઝત વિયર આણંદપુર ડેમ ભર ઉનાળે બન્યો ઓવરફ્લો

ડેમાંથી પાણી છોડાતા નદીના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા કમોસમી વરસાદને લીધે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો ગીર ગઢડા તાલુકાનો દ્રોણેશ્વર ડેમ પણ છલકાયો જૂનાગઢઃ સોરઠ પંથકમાં કમોસમી વરસાદને લીધે ઓઝત વિયર આણંદપુર ડેમ  ઓવરફલો થયો છે અને ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે અને વંથલીના રાયપુર […]

જુનાગઢમાં અન્ડરગ્રાઉન્ડ ગેસપાઈપ લાઈનમાં આગ લાગતા ત્રણના મોત

જુનાગઢના ઝાંઝર઼ા રોડ પર બન્યો બનાવ મંજુરી વિના જેસીબીએ ખાડો ખોદતા સ્પાર્ક થવાથી આગ લાગી આગને લીધે 5 લોકો ગંભીરરીતે દાઝી ગયા જૂનાગઢઃ  શહેરના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. મૃતકમાં માતા-પુત્રીનો સમાવશે થાય છે, જ્યારે પિતા સારવાર […]

જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં 59 ગેરકાયદે મકાનો તોડી પડાયા

જુનાગઢ મ્યુનિ. કોર્પોરેશને હાથ ધર્યું મેગા ડિમોલિશન 50 કરોડની કિંમતની સરકારી જમીનો ખૂલ્લી કરાવાઈ ડિમોલિશનમાં 8 અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પડાયા જુનાગઢઃ મ્યુનિ.કોર્પોરેશન, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પોલીસના સઘન બંદોબસ્ત સાથે શહેરના ઉપરકોટ વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરીને 59 ગેરકાયદે મકાનો તોડી પડાયા હતા.શહેરના ઐતિહાસિક ગણાતા ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code