1. Home
  2. Tag "junagadh"

હિટ એન્ડ રનઃ જૂનાગઢમાં કારે બાઈકને અટફેટે લેતા 3 યુવાનોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન જૂનાગઢમાં પૂરઝડપે પસાર થતી કારે મોટરસાઈકલને અડફેટે લેતા તેની ઉપર સવાર એક સગીર અને બે યુવાનોના કરૂણ મોત થયાં હતા. અકસ્માત બાદ કાર ચલાક ફરાર થઈ ગયાનું જાણવા મળે છે. આ અકસ્માત બાટવાના પાજોદ ગામ નજીક સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બાટવાના […]

જૂનાગઢમાં 1000 પોલીસકર્મીઓની તહેનાતી સાથે બુલડોઝરથી દરગાહ કરાય ધ્વસ્ત, ગત વર્ષ થઈ હતી બબાલ

જૂનાગઢ: જૂનાગઢમાં એક 20 વર્ષ જૂની દરગાહને જમીનદોસ્ત કરવામાં આવી છે. શનિવારે મોડી રાત્રે લગભગ એક હજાર પોલીસક્રમીઓની તહેનાતી સાથે બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી. ગત વર્ષ પણ પ્રશાસને આ દરગાહનને તોડવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યારે હિંસક ભીડે પથ્થરમારો કરીને હુમલામાં ઘણા વાહનોની આગચંપી કરી હતી. આ દરમિયાન હિંસામાં ઘણાં લોકો ઘાયલ પણ થયા હતા. […]

જુનાગઢના મહાશિવરાત્રીના મેળામાં બે લાખ ભાવિકો ઉમટી પડ્યા, આજે મૃગીકુંડમાં શાહી સ્નાન

જૂનાગઢ: ભવનાથની તળેટીમાં શિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. બે લાખથી વધુ લોકો મેળાને માણી રહ્યા છે. ઠેર ઠેર સાધુ-સંતોની રાવટીઓ, ધૂણીઓ ધખાવેલી જોવા મળી રહી છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિકો પુણ્યનું ભાથું ભરવા ભવનાથ ક્ષેત્રમાં ઊમટી પડ્યા છે આજે શિવરાત્રીના દિને સાધુ-સંતો મૃગીકુંડમાં શાહી સ્નાન પણ કરશે. જીવમાં શિવ મળી જવાની […]

જુનાગઢમાં શિવરાત્રિના મેળાનો હર હર મહાદેવના નાદ સાથે પ્રારંભ, સાધુઓએ ધૂણીઓ ધખાવી

જુનાગઢઃ  શહેરના ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રિ મેળાનો મંગળવારથી દબદબાભેર પ્રારંભ થયો છે. ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 8મી માર્ચ સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ, સાધુઓએ ધૂણીઓ ધખાવી છે. અને ભાવિકો દર્શન કરી રહ્યા છે. મેળા […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ, ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

જુનાગઢઃ  ગરવા ગિરનારની ગોદમાં આજથી વિધિવત શિવરાત્રી મેળાનો રંગેચંગે પ્રારંભ થશે. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી ઓળખતા આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે, આજે તા. 5મી માર્ચથી 8 માર્ચ સુધી યોજાનારા મેળામાં પોલીસ ઉપરાંત વન વિભાગના કર્મચારીઓને પણ બંદોબસ્તમાં જોતરવામાં આવ્યા છે.  “બમ બમ ભોલે નાથ”, “હર હર મહાદેવ” અને “જય જય ગિરનારી” […]

જૂનાગઢઃ મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા અપીલ કરાઈ

અમદાવાદઃ જૂનાગઢમાં આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તા. 5 માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે. ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કલેકટર અનિલકુમાર રાણાવસિયા પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં STની 285 બસો દોડાવાશે, એનલાઈન બુકિંગ કરાવી શકાશે

જૂનાગઢઃ શહેરના ભવનાથ તળેટીમાં દરવર્ષે યોજાતા શિવરાત્રીના મેળાને હવે ત્રણ-ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આગોતરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળામાં આવતા લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સૌ પ્રથમ વાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભાવિકોને શૌચાલયથી લઈ પાર્કિંગ […]

જુનાગઢના ભવનાથમાં 5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો થશે પ્રારંભ, સાધુ-સંતોનું આગમન

જુનાગઢઃ ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી તા.5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો, ભાવિકો મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડતા હોવાથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશ વિદેશથી સાધુ-સંતોનું આગમન ભવનાથ તળેટીમાં થઈ રહ્યું છે, મેળામાં ચકડોળ સહિતના આકર્ષણના કેન્દ્રો માટેના પ્લોટની પણ […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળાની તૈયારીઓ, સાધુ-સંતો, ઉતારા મંડળ અને વહિવટી તંત્રની બેઠક મળી

જુનાગઢઃ મહા શિવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે જુનાગઢમાં ભવનાથની તળેટીમાં યોજાતા શિવરાત્રીના મેળાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ સંતો, પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસીયાએ […]

જુનાગઢના રાજેસર ગામે સોની વેપારીને બંધક બનાવી રિવોલ્વર બતાવી રૂપિયા 81 લાખની લૂંટ,

જૂનાગઢઃ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામે સોની વેપારી બંધુને તેના જ ઘરમાં બંધક બનાવી ત્રણ લૂંટારા શખસોએ 81 લાખ રૂપિયાના સોનાનાં બિસ્કિટ અને 21 કિલો ચાંદીની લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઈ હતી. ત્રણ લૂંટારા શખસોમાં એક લૂંટારો સોની વેપારીનો મિત્ર હતો. અને આ કહેવાતો મિત્ર તેના સાગરીતો સાથે વેપારીના ઘરે આવ્યો હતો અને ચા-પાણી પીધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code