1. Home
  2. Tag "junagadh"

જુનાગઢના માંગરોળ નજીક યાત્રાળુઓની ખાનગી લકઝરી બસ પલટી જતી બેના મોત

જુનાગઢ, 3 મે 2026: Two killed as pilgrims’ private luxury bus overturns જિલ્લાના માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની એક ખાનગી લકઝરી બસ પલટી ખાતા બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા અનેક યાત્રાળુઓને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની વિગત એવી […]

જુનાગઢમાં મહિલા તબીબને પરેશાન કરતા આરોપીને 3 વર્ષની કેદ અને 10 હજારનો દંડ

જુનાગઢ, 28 એપ્રિલ 2026:  શહેરના એક મહિલા તબીબના એક તરફી પ્રમેમાં પડેલો શખસ તબીબને ઘર, હોસ્પિટલ જઈને પરેશાન કરતો હતો. આથી આરોપી વિજય ગોંધીયા સામે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં 29 માર્ચ 2025ના દિવસે મહિલા તબીબને માનસિક ઉત્પિડિત કરીને તેને હેરાન કરવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ […]

પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા દારૂ ભરેલી ઈનોવાકારએ પલટી ખાધી, 3 બુટલેટર દબાયા

જૂનાગઢ, 20 માર્ચ 2026:  જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીના આધારે મંગલપુર ફાટક પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પૂરફાટ ઝડપે ઈનોવા કાર આવતા તેને અટકાવવાની કોશિષ કરી હતી. પણ પોલીસને જોઈને ઈનોવા કાર સ્પિડમાં નાસી જતા પોલીસે તેનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. દરમિયાન ઈનોવાકારના ચાલકે સ્ટિયરિંગ પરને કાબુ ગુમાવતા […]

જુનાગઢના ભવનાથમાં આજે મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું

જુનાગઢ, 15 ફેબ્રુઆરી-2026: ગરવા ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. આજે મહા શિવરાત્રિએ 5 દિવસીય મેળાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાવનાથ મહાદેવજીના દર્શન માટે ભારે ભીડ જોવા મળી છે.. સમગ્ર ભવનાથ ક્ષેત્ર અત્યારે ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે મધ્યરાત્રીએ નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરોની […]

જુનાગઢના ભવનાથમાં મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટ્યો

જૂનાગઢ,13 ફેબ્રુઆરી 2026:  ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટી પડ્યો હતો. દેશના ખૂણેખૂણેથી આવેલા હજારો સાધુ-સંતોએ ભવનાથ તળેટીમાં ધામા નાખ્યા છે. અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યુ છે.  ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં […]

જુનાગઢમાં મહાશિવરાત્રિના 5 દિવસીય મેળાનો બુધવારથી પ્રારંભ થશે

જુનાગઢ, 9 ફેબ્રુઆરી 2026:  શહેર નજીક ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે આગામી તા.11 ફેબ્રુઆરીને બુધવારથી 5 દિવસીય મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. દર વર્ષની જેમ મેળામાં લાખો લોકો ઉમટી પડશે, તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ ક્ષેત્રો, ધર્મસ્થાનકો, અન્નક્ષેત્રો અને જ્યાં લોકો મોટા પ્રમાણમાં રોકાવાના છે, તેવા તમામ […]

જુનાગઢમાં મહા શિવરાત્રિનો મેળો સૌથી ભવ્ય અને યાદગાર બની રહેશેઃ હર્ષ સંઘવી

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2026:  જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ […]

305 કરોડના સાયબર ફ્રોડમાં ભાજપના કોર્પોરેટર સહિત 4 શખસોને પોલીસે પાઠ ભણાવ્યા

જુનાગઢ, 27 જાન્યુઆરી 2026:  શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી કુખ્યાત ‘ગેમ્બલર ગેંગ’ સામે પોલીસે કાર્યવાહી કરીને ભાજપના ચાલુ કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર સહિતના ચાર આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધ્યા બાદ ચારેય આરોપીને પોલીસે શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં લાવીને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. રૂપિયા 305 કરોડના સાયબર કૌભાંડમાં સંડોવાયેલા ભાજપના કોર્પોરેટર સહિત 4 આરોપીઓને જ્યારે પોલીસ […]

જૂનાગઢમાં CAનું અપહરણ કરીને 60 લાખની ખંડણી માગી, પોલીસે CAને મુક્ત કરાવ્યા

જુનાગઢ, 26 જાન્યુઆરી 2026: શહેરમાં સીએ તરીકે પ્રેકટિસ કરતા મિલન ચૌહાણનું ફિલ્મી ઢબે અપહરણ કરી રૂપિયા 60 લાખની ખંડણી માંગવામાં આવતા અને આ બનાવની જાણ કરાતા પોલીસ તુરંત જ એક્શનમાં આવી હતી. અને પોલીસે અપહરણકારોનું પગેરૂ દબાવીને ફિલ્મીઢબે પીછો કર્યો હતો, દરમિયાન જામનગર તરફ જઈ રહેલા અપહરણકારો સીએને ઉતારીને નાશી છૂટ્યા હતા. પોલીસ તપાસમાં લોનના […]

જુનાગઢમાં મુખ્યમંત્રીના હસ્તે નરસિંહ મહેતા સરોવરનો 28મીએ લોકાર્પણ કરાશે

જુનાગઢ, 25 જાન્યુઆરી 2026:  શહેરના ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી 28 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી બાદ હવે સરોવર નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે તૈયાર કરાયુ છે. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code