1. Home
  2. Tag "junagadh"

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો ભૂતાવળ ડાયરો ટ્રાફિક જામને લીધે પોલીસે બંધ કરાવ્યો

જુનાગઢ, 24 જુન 2026 : Police shut down ghost show held at crematorium due to traffic jam શહેરના સ્મશાનમાં ભવ્ય ‘ભૂતાવળ ડાયરા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેના લીધે રોડ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ડાયરો માણવા આવેલા લોકોએ સોનાપુરીની આસપાસ અને મુખ્ય […]

જુનાગઢમાં કૂવામાં પડેલા સિંહબાળને એક કલાકની જહેમત બાદ બહાર કાઢાયુ

જુનાગઢ, 23 જુન, 2026 :  Rescue of lion cub fallen in well ગીરના જંગલમાંથી સિહ અવાર-નવાર શહેરના રહેણાંક વિસ્તારો સુધી આવી જતા હોય છે. વહેલી સવારે એક સિંહબાળ શહેર નજીક ખૂલ્લા કૂવામાં ખાબક્યું હતું. સિંહબાળ કૂવામાં પડતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. […]

જુનાગઢમાં વન વિભાગે દામોદર કુંડમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું

જુનાગઢ, 4 જુન, 2026 : Forest department rescues giant crocodile from Damodar Kund પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી દામોદર કુંડ ખાતે દરરોજ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા અને અસ્થિ વિસર્જન સહિતની ધાર્મિક વિધિઓ માટે ઉમટી પડતા હોય છે. ત્યારે  દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર જોતા સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં […]

જુનાગઢમાં હાઉસિંગ વસાહતમાં જર્જરિત મકાનોના પાણી કનેકશન કપાતા હોબાળો

જુનાગઢ, 4 જુન, 2026 : Uproar as water connections of dilapidated houses are cut off  શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં વોર્ડ નંબર 14 માં આવેલી વર્ષો જુની ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં મકાનો જર્જરિત બની ગયા છે. મ્યુનિ.કોર્પરેશને મકાનો ખાલી કરવા માટે રહીશોને નોટિસો પણ પાઠવી છે. પણ રહિશો જર્જરિત મકાનો ખાલી કરતા નથી. ત્યારે તંત્ર દ્વારા કોઈ […]

જુનાગઢના માંગરોળ નજીક યાત્રાળુઓની ખાનગી લકઝરી બસ પલટી જતી બેના મોત

જુનાગઢ, 3 મે 2026: Two killed as pilgrims’ private luxury bus overturns જિલ્લાના માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની એક ખાનગી લકઝરી બસ પલટી ખાતા બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા અનેક યાત્રાળુઓને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની વિગત એવી […]

જુનાગઢમાં મહિલા તબીબને પરેશાન કરતા આરોપીને 3 વર્ષની કેદ અને 10 હજારનો દંડ

જુનાગઢ, 28 એપ્રિલ 2026:  શહેરના એક મહિલા તબીબના એક તરફી પ્રમેમાં પડેલો શખસ તબીબને ઘર, હોસ્પિટલ જઈને પરેશાન કરતો હતો. આથી આરોપી વિજય ગોંધીયા સામે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં 29 માર્ચ 2025ના દિવસે મહિલા તબીબને માનસિક ઉત્પિડિત કરીને તેને હેરાન કરવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ […]

પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા દારૂ ભરેલી ઈનોવાકારએ પલટી ખાધી, 3 બુટલેટર દબાયા

જૂનાગઢ, 20 માર્ચ 2026:  જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીના આધારે મંગલપુર ફાટક પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પૂરફાટ ઝડપે ઈનોવા કાર આવતા તેને અટકાવવાની કોશિષ કરી હતી. પણ પોલીસને જોઈને ઈનોવા કાર સ્પિડમાં નાસી જતા પોલીસે તેનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. દરમિયાન ઈનોવાકારના ચાલકે સ્ટિયરિંગ પરને કાબુ ગુમાવતા […]

જુનાગઢના ભવનાથમાં આજે મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું

જુનાગઢ, 15 ફેબ્રુઆરી-2026: ગરવા ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. આજે મહા શિવરાત્રિએ 5 દિવસીય મેળાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાવનાથ મહાદેવજીના દર્શન માટે ભારે ભીડ જોવા મળી છે.. સમગ્ર ભવનાથ ક્ષેત્ર અત્યારે ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે મધ્યરાત્રીએ નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરોની […]

જુનાગઢના ભવનાથમાં મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટ્યો

જૂનાગઢ,13 ફેબ્રુઆરી 2026:  ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. મેળાના આજે ત્રીજા દિવસે શિવભક્તિનો સાગર ઉમટી પડ્યો હતો. દેશના ખૂણેખૂણેથી આવેલા હજારો સાધુ-સંતોએ ભવનાથ તળેટીમાં ધામા નાખ્યા છે. અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યુ છે.  ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં […]

જુનાગઢમાં મહાશિવરાત્રિના 5 દિવસીય મેળાનો બુધવારથી પ્રારંભ થશે

જુનાગઢ, 9 ફેબ્રુઆરી 2026:  શહેર નજીક ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે આગામી તા.11 ફેબ્રુઆરીને બુધવારથી 5 દિવસીય મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. દર વર્ષની જેમ મેળામાં લાખો લોકો ઉમટી પડશે, તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ ક્ષેત્રો, ધર્મસ્થાનકો, અન્નક્ષેત્રો અને જ્યાં લોકો મોટા પ્રમાણમાં રોકાવાના છે, તેવા તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code