અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનના રિડેવલપને લીધે ટ્રાફિકની સમસ્યા વકરી
રેલવે સ્ટેશન આસપાસ લારી-ગલ્લાના દબાણો, રિક્ષાચાલકોના અડિંગાથી રાહદારીઓને પણ ચાલવાની જગ્યા રહેતી નથી, રેલવે પરિસરમાં દબાણો સામે પગલાં લેવામાં પોલીસ નિષ્ક્રિય અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું રિ-ડેવલપનું કામ ચાલી રહ્યું છે. જેથી કાળુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર તરફનો એક બાજુનો રોડ વાહન વ્યવહાર […]