1. Home
  2. Tag "Kankaria Carnival"

કાંકરિયા કાર્નિવેલનું સમાપન, 7 દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મુલાકાત લઈ મોજ માણી

અમદાવાદ, 1 જાન્યુઆરી 2026: Kankaria Carnival concludes  શહેરમાં કાંકરિયા લેક ખાતે 25મી ડિસેમ્બરથી શરૂ થયેલા કાંકરિયા કાર્નિવેલનું રંગેચંગે સમાપન કરાયું છે. આ 7 દિવસીય મહોત્સવમાં 8.28 લાખથી વધુ લોકોએ મુલાકાત લઈ મનોરંજન માણ્યું હતું. કાર્નિવલના સપાપન ટાણે ભગવાન શ્રીરામની ભવ્ય આરતી કરવામાં આવી હતી, ગઈકાલે કાર્નિવલની અંતિમ સંધ્યાએ જાણીતી ગાયિકા ઈશાની દવેના સુરમાં શહેરીજનો ઝૂમી […]

કાંકરિયા કાર્નિવેલમાં વિખુટા પડેલા 52 બાળકોને શોધી પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું

અમદાવાદ, 28 ડિસેમ્બર 2025: 52 children who went missing at Kankaria Carnival found and handed over to their families શહેરના કાંકરિયા ખાતે કાર્નિવલ 2025નો રંગેચંગે પ્રારંભ થયા બાદ કાર્નિવલની મોજ માણવા માટે જન મેદની ઉમટી પડી છે. 31મી ડિસેમ્બર સુધી ચાલનારા આ રંગારંગ કાર્યક્રમમાં સવારથી મોડી રાત સુધી જનમેદની ઉમટી પડતી હોવાથી પોલીસ તંત્ર પણ […]

અમદાવાદમાં 25મી ડિસેમ્બરથી 7 દિવસીય કાંકરિયા કાર્નિવેલ યોજાશે

રંગારંગ કાર્યક્રમો, લેસર અને સાઉન્ડ શો યોજાશે કાંકરિયા કાર્નિવેલ માટે મ્યુનિ. દ્વારા 6 કરોડનો ખર્ચ કરાશે જાણીતા કલાકારો દ્વારા ડાયરાના કાર્યક્રમો પણ યોજાશે અમદાવાદઃ શહેરના કાંકરિયા લેક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે 25થી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવેલનું ભવ્ય આયોજન કરાયુ છે. કાર્નિવેલના ત્રણ અલગ અલગ સ્ટેજ પરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ઉપરાંત […]

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ રદ કરાયો, ફ્લાવર શો હવે 3 જાન્યુઆરીએ યોજાશે

અમદાવાદઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતા રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્ર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમજ તમામ સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપા સંચાલિક કાંકરિયા કાર્નિવલ 2024ને રદ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં તા. 1લી જાન્યુઆરીથી શરૂ થતા ફ્લાવર શોને […]

કાંકરિયા કાર્નિવલમાં થર્ટીફસ્ટના દિને લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું,

અમદાવાદઃ થર્ટીફસ્ટ ડિસેમ્બરને રવિવારનો દિવસ વર્ષ 2023ને વિદાય આપવાનો અને વર્ષ 2024ને આવકારવાનો દિવસ હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલના દિનથી કાંકરિયા લેક પરિસરમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું હતું જેમાં આજે રવિવારે કાર્નિવલમાં મોજ માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા કાંકરિયા પરિસરમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. […]

કાંકરિયા કાર્નિવલનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, વિવિધ આકર્ષણોથી અનેરો માહોલ સર્જાયો

અમદાવાદઃ શહેરમાં કાંકરિયા કાર્નિવલનો 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાયો હતો. 31મી ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલમાં બાળકોના મનોરંજન માટે ખાસ બાળનગરી બનાવવામાં આવી છે. નાનાં બાળકો સાહસિક બને, તેમની સાહસવૃત્તિમાં વધારો થાય અને તેમને મનોરંજન પણ મળી રહે એવી રમતો મૂકવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો હતો. કાર્નિવલમાં […]

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો સોમવારથી થશે પ્રારંભ, વાહનો માટે નો-U ટર્ન જાહેર કરાયા

અમદાવાદઃ શહેરમાં કાંકરિયા કાર્નિવલનો તા.25મીને સોમવારથી દબદબાભેર પ્રારંભ થશે. કાંકરિયા લેક વિસ્તારને દુલ્હનની જેમ સોળે શણગારથી સજાવાયુ છે. કાંકરિયા કાર્નિવલ  31 ડિસેમ્બર સુધી ચાલશે. કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવવાના હોવાથીનો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્ન  સહિતના નિયમો જારી કરાયા છે. આ ઉપરાંત શહેરના સીજી રોડ પર 31 ડિસેમ્બરે લોકો ઉજવણી કરતા […]

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો 25મી ડિસેમ્બરથી પ્રારંભ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

અમદાવાદઃ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે 25મી ડિસેમ્બરથી 31 મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવેલ યોજાશે. જેના માટે એએમસી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન રાત્રે ભવ્ય આતશબાજી અને લેસર શોનું આયોજન કરાયુ છે. કાંકરિયા પરિસરને રંગેબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવશે. વિવિધ અવનવી પ્રકારની થીમો ઉપર લાઇટિંગ કરવાનું આયોજન કરાયુ છે. અમદાવાદમાં દર […]

કાકંરિયા કાર્નિવલમાં આજની સવાર બની ભક્તિમય – આજે સવારે પ્રભાતિયા અને ભક્તિ ગીતોનો યોજાયો કાર્યક્મ

કાકંરિયા કાર્નિવલમાં આજે પ્રભાતિયાનો કાર્કર્મ યોજાયો સવારની પરોઢમાં કાકંરિયામાં ભક્તિના સૂર પુરવાયા   ‘ હે, જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ?  હે, જાગને જાદવા ‘ એક સમય એવો હતો કે આ અને આવા અનેક પ્રભાતિયાથી આપણી સવાર પડતી હતી પણ […]

કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો દરમિયાન કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવવા વિપક્ષની માગ

અમદાવાદઃ ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોનાના કેસમાં થયેલા ચિંતાજનક વધારાને લીધે ભારતે પણ અગમચેતિ દાખવવા લોકોને અપિલ કરી છે. દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચસ્તરિય બેઠક બોલાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સિથિતિની સમીક્ષા કરી હતી. જો કે ભારતમાં હજુ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો નથી અને સ્થિતિ સાવ સામાન્ય છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code