1. Home
  2. Tag "kanpur"

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં,ત્રણ FIR નોંધાઈ-અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં ત્રણ FIR નોંધાઈ અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ લખનઉ:ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિંસાના મામલામાં અત્યાર સુધીમાં ત્રણ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી પોલીસ દ્વારા બે રીપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારની નમાજ પછી ત્યાં હિંસા શરૂ થઈ અને પોલીસે અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરી છે.પોલીસ બદમાશોની શોધમાં દરોડા પાડી […]

ઉત્તરપ્રદેશઃ 15 હજાર નંગ લીંબુની ચોરીની વિચિત્ર ઘટના, વાડી માલિકાઓએ રાખ્યા ચોકીદાર

લખનૌઃ ઉનાળાની હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લીંબુનો બાવ રૂ. 400 પ્રતિકિલો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં એક નંગ છુટુ લીંબુ પણ રૂ.15માં વેચાઈ રહ્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશના કાનપુરમાં લીંબુની વાડીઓમાંથી 15 હજાર જેટલા લીંબુની ચોરી ઘટના સામે આવી છે. વાડીઓમાં ચોરીના બનાવો બનતા […]

ATS એ કાનપુર અને દેવબંધમાંથી બે  શંકાસ્પદ આતંકીઓની ઘરપકડ કરી- લશ્કર-એ-તૈયબા સાથે કનેક્શન

ATS  કાનપુર અને દેવબંધમાંથી બે શંકાસ્પદ આતંકીની ઘરપકડ આતંકીઓનું લશ્કર-એ-તૈયબા સાથે કનેક્શન દિલ્હી – ઉત્તર પ્રદેશ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી  એ દેશ વિરોધી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈનામુલ હકની સહારનપુરના દેવબંદથી ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી ઈનામુલ હક એક વ્યક્તિના માધ્યમથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ સાથે સંકળાયેલો […]

કાનપુરઃ સીએનજીની અછતને પગલે 12 સીએનજી સ્ટેશનો બંધ, વાહન ચાલકોની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે કાનપુરમાં સીએનજી સપ્લાય અટક્યું છે. ગેસની સપ્લાય ના હોવાને કારણે કાનપુર શહેરના 12 સીએનજી રીફિલિંગ સ્ટેશન બંધ કરવામાં આવ્યાં છે. જેથી ગણતરીના સ્ટેશનો ઉપર વાહન ચાલકો લાઈનો લગાવીને સીએનજી ભરાવી રહ્યાં છે. કાનપુર શહેરમાં 34 સીએનજી સ્ટેશનોમાં ગેસની સપ્લાય સીયુજીએલ કરે છે. બંધ થયેલા 12 રીફિલિંગ […]

કાનપુરમાં મોડી રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 4 ના મોત,બે ગંભીર  

કાનપુરમાં મોડી રાત્રે માર્ગ અકસ્માત સર્જાયો અકસ્માતને પગલે 4 લોકોના નિપજ્યા મોત બે લોકો ગંભીર રીતે થયા ઘાયલ   લખનઉ:કાનપુરના બિધનુમાં કનૌડિયા પેટ્રોલ પંપ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ હતા.કાર અને ડીસીએમ વચ્ચે સામસામે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો.અથડામણને કારણે […]

ઉત્તરપ્રદેશઃ ઉચ્ચ અધિકારીની મોટરકારમાંથી દોઢ કરોડની રોકડ રકમ પકડાઈ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનના ડે. ડાયરેક્ટર ડી.પી.સિંહની ગાડીમાંથી કરોડો રૂપિયા મળી આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં ડીપીસિંગની સફેદ રંગની કારમાં કાનપુર જઈ રહ્યાં છે. પોલીસે રોકડ રકમ જપ્ત કરીને ડીપી સિંહની પૂછપરછ આરંભી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોકડ સાથે ઝડપાયેલા ડેપ્યુટી ડાયરેક્ટર ડી.પી.સિંહને સરોજનીનગર પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતા. […]

ઉત્તરપ્રદેશમાં અગાઉની સરકારોએ પ્રજા પાસેથી લૂંટીને અપરાધીઓ અને માફિયાઓને સોંપ્યું: PM મોદી

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી (એસપી) પર પરિવારવાદી હોવાનો અને માફિયા રાજને આશ્રય આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, જો પરિવારવાદીઓનું ચાલે તો તેઓ દરેક વિસ્તારમાં ‘માફિયાગંજ’ બનાવી દેત. મોદીએ સોમવારે વિધાનસભા ચૂંટણી દરમિયાન કાનપુરના ગ્રામ્ય વિસ્તારના અકબરપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોના સમર્થનમાં એક જાહેર સભાને સંબોધિત કરતા […]

યુપીના કાનપુરમાં એક મીઠાઈની દુકાનમાં ભયાનક આગની ઘટના – બે લોકોના મોત, એક વ્યક્તિ ઘાયલ

કાનપુરમાં મીઠાઈની દુકાળ સળગી આ ઘટનામાં બે લોકના મોત લખનૌઃ- દેશભરમાં રોજે રોજ અનેક દૂર્ઘટનાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં એક્સિડન્ટ, આગ લાગવી જેવા બનાવો વધતાજોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ સવારે એટલે કે વિતેલી રાતે પણ ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં એક મીઠાઈની દુકાનમાં ભયાનક આગ લાવગાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રનાણે ઉત્તર […]

પીએમ મોદી આવતીકાલે કાનપુરની મુલાકાત લેશે-કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

પીએમ મોદી આવતીકાલે કાનપુરની મુલાકાત લેશે કાનપુર મેટ્રો રેલ પ્રોજેકટનું કરશે ઉદ્ઘાટન IIT કાનપુરના 54મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ડિસેમ્બર 2021 ના રોજ કાનપુરની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1:30 વાગ્યે કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ થયેલા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન બિના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. […]

વડાપ્રધાન 28મી ડિસેમ્બરના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે

28 મી ડિસેમ્બરે  IIT કાનપુરમાં દીક્ષાંત સમારોહ પીએમ મોદી દીક્ષાંત સમારોહને કરશે સંબોધિત ટ્વિટ કરીને આ અંગે આપી જાણકારી  દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મી ડિસેમ્બર 2021 મંગળવારના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધન કરશે.પીએમ મોદીએ IIT-કાનપુર, અન્ય IIT અને વિશ્વભરમાં ફેલાયેલા વિશાળ IIT ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કના વિદ્યાર્થીઓને વડાપ્રધાનના ભાષણ સંદર્ભે વિચારો શેર કરવા આહ્વાન કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code