1. Home
  2. Tag "kanpur"

વારાણસીને મળશે વંદે ભારત એક્સપ્રેસની વધુ એક ભેટ,કાનપુર સહિત આ ત્રણ સ્ટેશનો પર રોકાશે

વારાણસીને મળી શકે છે વંદે ભારત એક્સપ્રેસ  કાનપુર સહિત આ ત્રણ સ્ટેશનો પર રોકાશે વારાણસી : જો બધું બરાબર રહ્યું તો વારાણસીને 17 ડિસેમ્બરે બીજી વંદે ભારત એક્સપ્રેસ મળી શકે છે. રેલવેની તૈયારીઓ જોતા હવે તેની શક્યતા દેખાઈ રહી છે. 17મીએ વડાપ્રધાનની મુલાકાતને જોતા બનારસના લોકો પણ આશા રાખી રહ્યા છે કે દિલ્હીનો રસ્તો સરળ […]

કાનપુરઃ કડકડતી ઠંડીમાં હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકના બનાવો વધ્યાં, 114 વ્યક્તિઓના મોત

લખનૌઃ ઉત્તર ભારતમાં પડેલી હીમ વર્ષાને પગલે મેદાની વિસ્તારમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તરભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે અને ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. દરમિયાન ઠંડીના કારણે યુપીના કાનપુરમાં છેલ્લા છ દિવસમાં હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકના કારણે 114 લોકોના મોત થયા થયાનું જાણવા મળે છે. આ […]

ઉત્તરપ્રદેશઃ યુવાનને ભીખારી બનાવવા માટે કરાયાં હ્રદય કંપાવી નાખે તેવા અત્યાચાર ગુજારાયાં

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં યુવાનને ભીખ મંગાવવાના ઈરાદે તેના પરિચીતે હાથ-પગ તોડી નાખ્યાં બાદ આંખોમાં કેમિકલ નાખીને અંધ બનાવ્યો હતો, એટલું જ નહીં યુવાનને દિલ્હીની એક ગેંગને વેચી માર્યો હતો. પરંતુ યુવાનની તબિયત વધારે લથડતા ગેંગના લીડરે તેને પરત કાનપુર મોકલી આવ્યો હતો. તે સમયે યુવાનને પરિચીતે જ રસ્તા ઉપર બેસાડીને ભીખ મંગાવી હતી. જો કે, […]

ઉત્તરપ્રદેશઃ કાનપુરમાં બેંકની બેદરકારી સામે આવી, 42 લાખની રકડ કરમ પલડી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચોમાસાની સિઝનમાં સારો એવો વરસાદ વરસ્યો છે દરમિયાન કાનપુરમાં આવેલી એક બેંકમાં કર્મચારીઓની બેદરકારીથી એક-બે નહીં પરંતુ રૂ. 42 લાખની નોટો પલડી ગઈ હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આરબીઆઈ અને વિજિલેન્સ ટીમે તપાસ કરી છે. એટલું જ નહીં જવાબદાર મનાતા બેંકના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સામાન્ય લોકો પોતાની બચતને સુરક્ષિત રાખવા […]

કાનપુરઃ સંપત્તિની લાલચમાં દત્તક દીકરીએ પ્રેમી સાથે મળી માતા-પિતાની હત્યા કરી

લખનૌઃ કાનપુરમાં દંપતિની ઘાતકી હત્યા કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દંપતિએ ગોદ લીધેલી દીકરીએ જ પ્રેમી સાથે મળીને દંપતિની ઘાતકી હત્યાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું છે. યુવતીએ પાલક માતા-પિતાની કરોડની સંપતિ પચાવી પાડવા માટે પ્રેમી સાથે મળીને સમગ્ર કાવતરુ ઘડ્યું હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાથી સંબંધીઓ અને પરિચિતો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સંબંધીઓએ […]

કાનપુર બાદ હવે આગ્રામાં બે સમુદાયો વચ્ચે અથડામણ,નજીવી બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો

આગ્રામાં બે સમુદાયો વચ્ચે પથ્થરમારો નજીવી બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો પથ્થરમારાને કારણે વહીવટીતંત્ર એલર્ટ પર લખનઉ:ઉત્તર પ્રદેશના કાનપુર બાદ આગ્રામાં નજીવી બાબતે બે સમુદાયો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો.મળતી માહિતી મુજબ આખી ઘટના બાઇકની નજીવી ટક્કરથી શરૂ થઈ હતી.તાજગંજના બસાઈ ખુર્દ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો.બસાઈ ખુર્દ વિસ્તારમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે અને બંને બાજુ […]

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં,ત્રણ FIR નોંધાઈ-અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં ત્રણ FIR નોંધાઈ અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ લખનઉ:ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિંસાના મામલામાં અત્યાર સુધીમાં ત્રણ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી પોલીસ દ્વારા બે રીપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારની નમાજ પછી ત્યાં હિંસા શરૂ થઈ અને પોલીસે અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરી છે.પોલીસ બદમાશોની શોધમાં દરોડા પાડી […]

ઉત્તરપ્રદેશઃ 15 હજાર નંગ લીંબુની ચોરીની વિચિત્ર ઘટના, વાડી માલિકાઓએ રાખ્યા ચોકીદાર

લખનૌઃ ઉનાળાની હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લીંબુનો બાવ રૂ. 400 પ્રતિકિલો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં એક નંગ છુટુ લીંબુ પણ રૂ.15માં વેચાઈ રહ્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશના કાનપુરમાં લીંબુની વાડીઓમાંથી 15 હજાર જેટલા લીંબુની ચોરી ઘટના સામે આવી છે. વાડીઓમાં ચોરીના બનાવો બનતા […]

ATS એ કાનપુર અને દેવબંધમાંથી બે  શંકાસ્પદ આતંકીઓની ઘરપકડ કરી- લશ્કર-એ-તૈયબા સાથે કનેક્શન

ATS  કાનપુર અને દેવબંધમાંથી બે શંકાસ્પદ આતંકીની ઘરપકડ આતંકીઓનું લશ્કર-એ-તૈયબા સાથે કનેક્શન દિલ્હી – ઉત્તર પ્રદેશ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી  એ દેશ વિરોધી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈનામુલ હકની સહારનપુરના દેવબંદથી ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી ઈનામુલ હક એક વ્યક્તિના માધ્યમથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ સાથે સંકળાયેલો […]

કાનપુરઃ સીએનજીની અછતને પગલે 12 સીએનજી સ્ટેશનો બંધ, વાહન ચાલકોની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે કાનપુરમાં સીએનજી સપ્લાય અટક્યું છે. ગેસની સપ્લાય ના હોવાને કારણે કાનપુર શહેરના 12 સીએનજી રીફિલિંગ સ્ટેશન બંધ કરવામાં આવ્યાં છે. જેથી ગણતરીના સ્ટેશનો ઉપર વાહન ચાલકો લાઈનો લગાવીને સીએનજી ભરાવી રહ્યાં છે. કાનપુર શહેરમાં 34 સીએનજી સ્ટેશનોમાં ગેસની સપ્લાય સીયુજીએલ કરે છે. બંધ થયેલા 12 રીફિલિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code