કાનપુરમાં મોડી રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 4 ના મોત,બે ગંભીર
કાનપુરમાં મોડી રાત્રે માર્ગ અકસ્માત સર્જાયો અકસ્માતને પગલે 4 લોકોના નિપજ્યા મોત બે લોકો ગંભીર રીતે થયા ઘાયલ લખનઉ:કાનપુરના બિધનુમાં કનૌડિયા પેટ્રોલ પંપ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ હતા.કાર અને ડીસીએમ વચ્ચે સામસામે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો.અથડામણને કારણે […]