1. Home
  2. Tag "kanpur"

કાનપુરમાં મોડી રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 4 ના મોત,બે ગંભીર  

કાનપુરમાં મોડી રાત્રે માર્ગ અકસ્માત સર્જાયો અકસ્માતને પગલે 4 લોકોના નિપજ્યા મોત બે લોકો ગંભીર રીતે થયા ઘાયલ   લખનઉ:કાનપુરના બિધનુમાં કનૌડિયા પેટ્રોલ પંપ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ હતા.કાર અને ડીસીએમ વચ્ચે સામસામે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો.અથડામણને કારણે […]

ઉત્તરપ્રદેશઃ ઉચ્ચ અધિકારીની મોટરકારમાંથી દોઢ કરોડની રોકડ રકમ પકડાઈ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનના ડે. ડાયરેક્ટર ડી.પી.સિંહની ગાડીમાંથી કરોડો રૂપિયા મળી આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં ડીપીસિંગની સફેદ રંગની કારમાં કાનપુર જઈ રહ્યાં છે. પોલીસે રોકડ રકમ જપ્ત કરીને ડીપી સિંહની પૂછપરછ આરંભી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોકડ સાથે ઝડપાયેલા ડેપ્યુટી ડાયરેક્ટર ડી.પી.સિંહને સરોજનીનગર પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતા. […]

ઉત્તરપ્રદેશમાં અગાઉની સરકારોએ પ્રજા પાસેથી લૂંટીને અપરાધીઓ અને માફિયાઓને સોંપ્યું: PM મોદી

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી (એસપી) પર પરિવારવાદી હોવાનો અને માફિયા રાજને આશ્રય આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, જો પરિવારવાદીઓનું ચાલે તો તેઓ દરેક વિસ્તારમાં ‘માફિયાગંજ’ બનાવી દેત. મોદીએ સોમવારે વિધાનસભા ચૂંટણી દરમિયાન કાનપુરના ગ્રામ્ય વિસ્તારના અકબરપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોના સમર્થનમાં એક જાહેર સભાને સંબોધિત કરતા […]

યુપીના કાનપુરમાં એક મીઠાઈની દુકાનમાં ભયાનક આગની ઘટના – બે લોકોના મોત, એક વ્યક્તિ ઘાયલ

કાનપુરમાં મીઠાઈની દુકાળ સળગી આ ઘટનામાં બે લોકના મોત લખનૌઃ- દેશભરમાં રોજે રોજ અનેક દૂર્ઘટનાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં એક્સિડન્ટ, આગ લાગવી જેવા બનાવો વધતાજોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ સવારે એટલે કે વિતેલી રાતે પણ ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં એક મીઠાઈની દુકાનમાં ભયાનક આગ લાવગાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રનાણે ઉત્તર […]

પીએમ મોદી આવતીકાલે કાનપુરની મુલાકાત લેશે-કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

પીએમ મોદી આવતીકાલે કાનપુરની મુલાકાત લેશે કાનપુર મેટ્રો રેલ પ્રોજેકટનું કરશે ઉદ્ઘાટન IIT કાનપુરના 54મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ડિસેમ્બર 2021 ના રોજ કાનપુરની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1:30 વાગ્યે કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ થયેલા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન બિના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. […]

વડાપ્રધાન 28મી ડિસેમ્બરના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે

28 મી ડિસેમ્બરે  IIT કાનપુરમાં દીક્ષાંત સમારોહ પીએમ મોદી દીક્ષાંત સમારોહને કરશે સંબોધિત ટ્વિટ કરીને આ અંગે આપી જાણકારી  દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મી ડિસેમ્બર 2021 મંગળવારના રોજ IIT કાનપુરના દીક્ષાંત સમારોહને સંબોધન કરશે.પીએમ મોદીએ IIT-કાનપુર, અન્ય IIT અને વિશ્વભરમાં ફેલાયેલા વિશાળ IIT ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કના વિદ્યાર્થીઓને વડાપ્રધાનના ભાષણ સંદર્ભે વિચારો શેર કરવા આહ્વાન કર્યું […]

લો બોલો, કાનપુરમાં સરકારી બાબુઓ આરામ કરતા રહ્યાં અને બકરી ફાઈલ ચાવી ગઈ

લખનૌઃ કાનપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સરકારી કચેરીમાંથી એક બકરી ફાઈલ લઈને ભાગી ગઈ હતી અને કર્મચારીઓ આરામ કરતા રહ્યા. કર્મચારીઓની આ બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કાનપુરની બ્લોક ઓફિસનો છે. જ્યારે બકરીએ ઓફિસમાં ઘુસી ત્યારે કર્મચારીઓ ઠંડીથી બચવા તડકો લેતા હતા. તેમજ તેમણે બહાર […]

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચઃ ભારતની ચોથી વિકેટ પડી

દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલ ન્યૂઝીલેન્ડ અને ટીમ ઈન્ડિયા વચ્ચે આજથી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. પ્રથમ બેટીંગ કરતા ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટ ગુમાવી છે. 35 રન બનાવીને કેપ્ટન રહાણે ક્લીન બોલ્ડ થયો હતો. આમ ભારતે પ્રથમ દિવસે 145 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ […]

રસ્તા પર કાર રિપેર કરવા ઉતરતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો,  બસની ઝપેટે આવતા ત્રણ લોકોના ગંભીર મોત

કાનપુરમાં ચોંકાવનારી ઘટના રસ્તા પર કાર રિપેર કરવા જતા ત્રણ લોકો બસની ઝપેટે આવ્યા ત્રણેયનું ગંભીર મોત કાનપુરઃ- દિવસ દરમિયાન સમગ્ર દેશભરમાં અનેક માર્ગ અકસ્માતો સર્જાતા હોય છે, કેટલાક કિસ્સાઓમાં આ અકસ્માતનું કારણ આપણી ભૂલ હોય છે, તો ક્યારેક સામેથી પુરઝડપે આવતા વાહનો તેનું કારણ બને છે,આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં બનવા […]

કાનપુરઃ મચ્છર મારફતે ફેલાઈ રહ્યો છે ઝીકા વાયરસ, 250 જેટલા મચ્છરને તપાસ માટે દિલ્હી મોકલાયાં

હવે કાનપુરમાં જ થશે ઝીકા વાયરસના ટેસ્ટ વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગનો સર્વે કન્ટેનમેન્ટ ઝોનમાંથી પકડ્યાં 250 જેટલા મચ્છર લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઝીકા વાયરસના કેસમાં વધારો થતા મચ્છરોને શોધી કાઢવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. દિલ્હીથી આવેલી આરોગ્ય વિભાગની ટીમે કન્ટેનમેન્ટ એરિયામાંથી 250 જેટલા મચ્છરોને શોધીને તપાસ અર્થે ખાસ ટ્રેન મારફતે દિલ્હી મોકલ્યાં હોવાનું જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code