1. Home
  2. Tag "Kapil Sibal"

લોકસભા ચૂંટણી 2024માં મોદી વિરુદ્ધ મોદી વચ્ચે જંગ જામશેઃ કપિલ સિબ્બલ

નવી દિલ્હીઃ લોકસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને લઈને લગભગ 26 વિપક્ષી પક્ષોનું ભારતીય રાષ્ટ્રીય વિકાસાત્મક સમાવેશી ગઠબંધન બન્યું છે. તમામ વિપક્ષી પક્ષો ભાજપને લોકસભાની ચૂંટણીમાં પરાસ્ત કરવા માટે રણનીતિ તૈયાર કરી રહી છે. દરમિયાન આ ગઠબંધનના પીએમ કોણ હશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. દરમિયાન રાજ્યસભાના સાંસદ અને સિનિયર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલએ કહ્યું કે, […]

અચ્છે દિન ક્યાં ગયા, ભૂલી ગયા?… કપિલ સિબ્બલે ફરી પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસના અવસર પર, વડાપ્રધાન મોદીએ મંગળવારે લાલ કિલ્લાની કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો અને ભાષણ આપ્યા પછી, પ્રખ્યાત વકીલ કપિલ સિબ્બલે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યાં હતા. રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પીએમ મોદીને પૂછ્યું છે કે, સારા દિવસો ક્યાં છે, શું તમે તેમને ભૂલી […]

BJPએ આઠ વર્ષમાં પાંચ રાજ્યોમાં સરકાર તોડીને સત્તા હાંસલ કરીઃ કપિલ સિબ્બલ

નવી દિલ્હી: રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે ભારતીય જનતા પાર્ટી (BJP) પર કર્ણાટક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બિનાભાજપી સરકારોને તોડી પાડવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે આ વલણને રોકવા માટે પગલાં લેવાની જવાબદારી હવે અદાલતની છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર અને અન્ય આઠ ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાની હેઠળની […]

કપિલ સિબ્બલે કોંગ્રેસનો સાથ છોડીને સમાજવાદી પાર્ટીના સહયોગથી રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી આંતરીક જૂથબંધી ચાલી રહી છે, જેના પરિણામે અનેક સિનિયર નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડીને અન્ય રાજકીય પક્ષોમાં જોડાયાં છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે પણ હવે કોંગ્રેસ હાથ છોડીને સમાજવાદી પાર્ટીની સાઈકલની સવારી કરવાનો નિર્ણ કર્યો છે. 16મી મેના રોજ કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે તેમણે […]

કોંગ્રેસમાં ગાંધી પરિવાર અન્ય નેતોને ચાન્સ આપેઃ કપિલ સિબ્બલે

લખનૌ: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવારે પદ છોડવું જોઈએ અને અન્ય નેતાને તક મળવી જોઈએ. તેમણે પાર્ટી નેતૃત્વ પર નિશાન સાધતા કહ્યું કે, જો તેઓ હારના કારણોથી વાકેફ નથી તો તેઓ કલ્પના લોકમાં જીવી રહ્યા છે. એક ઈન્ટરવ્યુહમાં કપિલ […]

રાજનેતાઓમાં ગાંધીજીના મૂલ્યો રહ્યા નથીઃ કપિલ સિબ્બલ

અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મજ્યંતી નિમિત્તે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે  આજે અમદાવાદના સાબરમતીના  ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજનેતાઓમાં ગાંધી મૂલ્યો રહ્યા નથી. ભાજપ સરકારમાં અસત્યની આંધી જોવા મળી રહી છે. સ્થિતિના આંકડાઓ અલગ છે અને સરકાર અલગ આંકડા દર્શાવે છે. ગાંધીજીના મૂલ્યોને મોદી સરકાર બરબાદ કરી રહ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code