1. Home
  2. Tag "Kashi Vishwanath Dham"

કાશી વિશ્વનાથ ધામમાં બન્યો રેકોર્ડ,2 વર્ષમાં 13 કરોડ ભક્તોએ લીધી મુલાકાત

કાશી વિશ્વનાથ ધામમાં બન્યો રેકોર્ડ 2 વર્ષમાં 13 કરોડ ભક્તોએ લીધી મુલાકાત 16,000 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓનો સમાવેશ વારાણસી: છેલ્લા બે વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા છે. કાશી વિશ્વનાથ ધામમાં ભક્તો માટે સુલભતા અને સુવિધાઓ વધારવા માટે યોગી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને પરિણામે છેલ્લા બે વર્ષમાં પવિત્ર સ્થળની મુલાકાત લેતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો […]

કાશી વિશ્વનાથ ધામમાં શ્રાવણ મહિનામાં એક કરોડથી વધારે ભક્તોએ પૂજા-અર્ચના કરી

ભક્તોએ રૂ. 5 કરોડથી વધારે દાન કર્યું ભક્તો માટે ઉભી કરાઈ અનેક વ્યવસ્થા નવી દિલ્હીઃ વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર કાશી વિશ્વનાથ ધામ બન્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનામાં એક કરોડથી વધુ ભક્તોએ કાશી વિશ્વનાથ ધામમાં પૂજા-અર્ચના કરી હતી. તેમજ શ્રદ્ધાળુઓએ રૂ. 5 કરોડથી વધુનું દાન કર્યું હતું. વડા પ્રધાન […]

કાશી વિશ્વનાથ ધામના ભક્તો માટે પીએમ મોદીએ મોકલી ખાસ ભેટ

દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ ધામમાં કામ કરતા લોકો માટે દિલ્હીથી ખાસ ભેટ મોકલી છે. મંદિરમાં કામ કરતા લોકો માટે ચપ્પલ પહેરવાની મનાઈ છે અને શિયાળાની ઋતુમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકો માટે શણમાંથી બનેલી પાદુકા મોકલી છે. ભગવાન વિશ્વનાથની સેવામાં રોકાયેલા પૂજારીઓ, સેવકો, સુરક્ષા કર્મચારીઓ અને […]

કાશીએ જ્યારે પણ કરવટ બદલી છે ત્યારે દેશનું ભાગ્ય બદલાયું છેઃ PM મોદી

લખનૌઃ કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ ભારતને એક નિર્ણાયક દિશા આપશે, એક ઉજવળ ભવિષ્ય તરફ લઈ જશે. આ પરિસર સાક્ષી છે, આપણા સામર્થ્યનું, આપણા કર્તવ્યનું, જો નક્કી કરી લેવાય તો અશક્ય કંઈ પણ નથી. દરેક ભારતવાસીઓના હાથમાં બળ છે જે અકલ્પનીયને સાકાર કરી દે છે. જ્યારે પણ કાશીએ કરવટ લીધી છે ત્યારે દેશનું ભાગ્ય બદલાયું છે, […]

કાશી વિશ્વનાથ ધામઃ પીએમ મોદીએ ગંગામાં ડુબકી લગાવ્યા બાદ મંદિરમાં કરી પૂજા

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના વારાણસીના પ્રવાસે ગયા છે. વારાણસી પહોંચતાની સાથે જ પીએમ મોદીએ કાશીમાં કાલ ભૈરવ મંદિરમાં આર્શીવાદ લેવા ગયા હતા. પીએમ મોદીએ અહીં પુજા-અર્ચના કરી હતી. પીએમ મોડીના શેડ્યુઅલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. એવુ કહેવાય છે કે, કાળભૈરવની મંજુરી બાદ જ કોઈ પણ શુભ કામનો પ્રારંભ કરવામાં આવે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code