1. Home
  2. Tag "kashi"

અભિનેત્રી-સાસંદ હેમા માલિનીએ અયોધ્યા-કાશી બાદ મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવાની વાત કહી, આજે કાશીની લેશે મુલાકાત

હેમા માલિની એ કહ્યું અયોધ્યા કાશી જેમ મથુરા પણ મંદિર બનવું જોઈએ આજે અભભિનેત્રી કાશીની લેશે મુલાકાત   દિલ્હીઃ- કાશીમાં વિશ્વનાથ કોરિડોરના કાયાકલ્પનો ઉલ્લેખ કરતા, ભારતીય જનતા પાર્ટીની  સાંસદ હેમા માલિનીએ રવિવારે કહ્યું કે અયોધ્યા અને કાશી બાદ, તેમના મતવિસ્તાર મથુરામાં પણ ભવ્ય મંદિર બનવું જોઈએ તેમણે આ વી આશા વ્યક્ત કરી હતી વિતેલા દિવસને […]

બનારસ શહેરે ભારતની ઓળખ તેમજ ઉદ્યમિતાના બીજને સંભાળીને રાખ્યા છે: PM મોદી

પીએમ મોદીએ સ્વર્વેદ મહામંદિરમાં વિહંગમ યોગના 98માં વાર્ષિકોત્સવમાં હાજરી આપી આ દરમિયાન બનારસના વિકાસની ગાથા અંગે જણાવ્યું બનારસ શહેરે ભારતની ઓળખના, કલાને, ઉદ્યમિતાને બીજને સંભાળીને રાખ્યા છે નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે કાશી પ્રવાસ પર છે અને બીજા દિવસે તેઓએ સ્વર્વેદ મહામંદિરમાં વિહંગમ યોગના 98માં વાર્ષિકોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓએ સંબોધન પણ કર્યું […]

પીએમ મોદીએ મોડી રાત સુધી સીએમ યોગી સાથે કાશીના દર્શન કર્યા- રેલ્વે સ્ટેશનનું પણ નિરિક્ષણ કર્યું

પીએમ મોદીએ મોડી રાત સુધી કાશીના દર્શન કર્યા રેલ્વે સ્ટેનનું પણ નિરિક્ષણ કર્યુ   વારાણસીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે. ત્યારે કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન બાદ વિતેલા દિવસે સોમવારની રાત્રે પીએમ મોદીએ શહેરમાં થઈ રહેલા મોટા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.આ સાથએ જ તેમણે મધ્યરાત્રિએ બનારસ રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું. આ […]

કાશીમાં હજારો વર્ષની પ્રતિક્ષાનો અંતે આવ્યો અંતઃ સીએમ યોગી

લખનૌઃ બાબા વિશ્વનાથજીનું આ ધામ વર્ષો સુધી વિપરિત પરિસ્થિતિમાં રહ્યું છે પરંતુ હજારો વર્ષની પ્રતિષાનો અંત આવ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કાશીની ગલીઓમાં ગંદકી જોઈને દુખી થયા હતા. દેશમાં કેટલીક સરકારો આવી અને ગઈ પરંતુ ગાંધીજીના નામે સત્તા મેળવનારાઓએ કાશીના ગલીઓને સ્વચ્છ કરવાનું વિચાર્યું ન હતું. પરંતુ વર્ષો બાદ ગાંધીજી સહિત દેશની જનતાનું સ્વપ્ન પૂર્ણ […]

દિલ્હીમાં મોટી સ્ક્રિન સહીત 250થી વધુ સ્થળોએ ‘દિવ્ય કાશી- ભવ્ય કાશી’ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થશે

પીએમ મોદી આજે વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ધાટન આ કાર્યક્રમ અનેક સ્થળો એ લાઈવ પ્રસારિત કરાશે   દિલ્હીઃ- આજે પીએમ મોદી વારાણસીની મુલાકાત કરવાના છે જ્યા કોરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે ત્યારે દિલ્હીના લોકો કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરના ઉદ્ઘાટનનું લાઈવ પ્રસારણ પણ મોટી સ્ક્રીન પર જોઈ શકશે. પીએમ મોદીના વારાણસીમાં આયોજિત આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે દિલ્હીમાં […]

અયોધ્યા અને કાશી બાદ હવે મથુરાની વારીઃ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભાજપ સુરક્ષા સહિતના મુદ્દા ઉપર ચૂંટણીનો પ્રચાર કરશે. એટલું જ હિન્દુત્વને પ્રચારમાં એટલું જ મહત્વ આપવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી ઉત્તરપ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. મૌર્યએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, […]

લખનૌમાં આતંકીઓ ઝડપાયા બાદ કાશીમાં હાઈએલર્ટ , એટીએસના સંપર્ક તપસાવાની કવાયત હાથ ઘરાઈ

કાશીમાં આતંકીઓને લઈને હાઈએલર્ટ સુરક્ષામાં કરાયો વધારો   બનારસઃ-  લખનૌના કાકોરીમાં 15 ઓગસ્ટ પહેલા કેટલાંક શહેરોમાં એટીએસની ધરપકડ અને આતંકવાદીઓ મિન્હાજ અહેમદ અને મસીરુદ્દીનની પૂછપરછ બાદ કાશીમાં હાઈએલર્ટ  કરવામાં આવ્યું છે,આતંકીઓ પાસેથી કુકર બોમ્બ અને શસ્ત્રો  પણ મળી આવ્યા છે. વારાણસીમાં આ પહેલા વર્ષ 2006 માં પણ બે સ્થળોએ કૂકર બોમ્બથી 18 લોકો માર્યા ગયા […]

કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર લગાવાય રોક

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલા જગવિખ્યાત કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓને જવા પર રોક લગાવી દેવામાં આવી છે. હવેથી તમામ શ્રદ્ધાળુઓ મંદિરના ગર્ભગૃહના દરવાજેથી જ જળાભિષેક કરી શકશે. શ્રીકાશી વિશ્વનાથ મંદિરના કાર્યપાલક અધિકારી વિશાલ સિંહે કહ્યુ છે કે વિશ્વનાથ મંદિર પ્રશાસને અહીં મંદિરના ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર સ્થાયી રોક લગાવી દીધી છે. તેમણે કહ્યુ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code