અભિનેત્રી-સાસંદ હેમા માલિનીએ અયોધ્યા-કાશી બાદ મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવાની વાત કહી, આજે કાશીની લેશે મુલાકાત
હેમા માલિની એ કહ્યું અયોધ્યા કાશી જેમ મથુરા પણ મંદિર બનવું જોઈએ આજે અભભિનેત્રી કાશીની લેશે મુલાકાત દિલ્હીઃ- કાશીમાં વિશ્વનાથ કોરિડોરના કાયાકલ્પનો ઉલ્લેખ કરતા, ભારતીય જનતા પાર્ટીની સાંસદ હેમા માલિનીએ રવિવારે કહ્યું કે અયોધ્યા અને કાશી બાદ, તેમના મતવિસ્તાર મથુરામાં પણ ભવ્ય મંદિર બનવું જોઈએ તેમણે આ વી આશા વ્યક્ત કરી હતી વિતેલા દિવસને […]