1. Home
  2. Tag "kashi"

યોગી આદિત્યનાથે બનાવ્યો રેકોર્ડ,કાશી વિશ્વનાથના દરબારમાં 100મી વખત નમન કરનાર પ્રથમ સીએમ બન્યા

લખનઉ:આમ તો વારાણસીમાં કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવી પહોંચે છે.પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં પૂજાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.છેલ્લા છ વર્ષમાં તેઓ 100 વખત બાબાના દરબારમાં હાજરી આપી ચુક્યા છે.શનિવારે સવારે, તેમણે તેમની હાજરીની સદી ફટકારી અને ઉત્તર પ્રદેશ અને વિશ્વ સહિત દેશમાં શાંતિ, સૌહાર્દ અને લોક કલ્યાણ માટે બાબાને […]

PM મોદી 24 માર્ચે વારાણસી જશે,કાશીને આપશે આ ખાસ ભેટ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે રૂદ્રાક્ષ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વર્લ્ડ ટીબી ડે સમિટ’નું ઉદ્ઘાટન કરવા માટે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય મેદાન ખાતે જાહેર સભામાં રૂ. 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને કોઇપણ શહેરમાં પ્રથમ વખત જાહેર પરિવહનની સુવિધા માટે રોપ-વે સહિત […]

જાણો શું છે કાશીમાં ઉજવવામાં આવતી ‘મસાન હોળી’ – રંગોની જગ્યાએ ચિતાની રાખથી રમાય છે હોળી

કાશીની મસાન હોળીએ જમાવ્યો રંગ કાશીમાં ચિતાની રાખથી હોળીની થઈ ઉજવણી હોળીનો પર્વ આવતી કાલે છે ત્યારે દેશના જાણીતા શહેરોમાં હોળી 2 દિવસ અગાઉથી જ ઉત્સાહ સાથ મનાવવામાં આવી રહી છે ખાસ કરીને ઉત્તરપ્રદેશની હોળી ખૂૂબ જાણીતી છે અહી મથુરામાં દેશ વિદેશથી ભક્તો હોળી રમાવા આવે છે તો બીજી તરફ કાશીની હોળી એટલે કે મસાન […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]

કાશી તમિલ સંગમમ કાર્યક્રમમાં 19 નવેમ્બરે પીએમ મોદી ભાગ લેશે

નવી દિલ્હીઃ આ કાર્યક્રમમાં તામિલનાડુના ત્રણ કેન્દ્રોમાંથી 12 ગ્રુપના કુલ 2500 લોકોને કાશી લાવવામાં આવશે. જેઓ કાશીની સંસ્કૃતિ અને મહત્વને સમજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે કાશીની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાનની વારાણસીની મુલાકાત લગભગ 4 કલાકની હશે. વડા પ્રધાન 17 નવેમ્બરથી શરૂ થતા “કાશી તમિલ સંગમમ” કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બનારસ હિંદુ યુનિવર્સીટીના […]

કાશીમાં નવ માતૃશક્તિ પીઠ, શારદીય નવરાત્રિમાં ઉપાસનાનું વિશેષ મહત્વ

શિવ નગરી કાશીના પૌરાણિક કાળના નવ માતૃ શક્તિપીઠોના સ્થાન આજે પણ સુરક્ષિત છે. શારદીય નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પૂજા-અર્ચના કરવા આવે છે. અહીં પૂજા-અર્ચનાથી મનસા, વાચા અને કર્મણાથી જાણે-અજાણે થયેલા પાપ દૂર થવાની સાથે આરોગ્ય, સુખ સમૃદ્ધિની સાથે કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થતો હોવાનું ભક્તો માને છે. આ માતૃશક્તિ પીઠનો મહિમા લિંગ પુરાણ અને કાશી ખંડમાં […]

 ભારતનું કાશી શાંઘાઈ સહયોગ સંગઠનની પ્રથમ સાંસ્કૃતિ અને પર્યટન રાજધાની બનશે

  દિલ્હી – ભારતનું કાશી શહેર વિશ્વભરમાં જાણતીું છે ,ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રદર્શન કરતા પવિત્ર શહેર વારાણસીને SCOની પ્રથમ સાંસ્કૃતિક અને પ્રવાસન રાજધાની તરીકે જાહેર કરવામાં આવશે. શુક્રવારે બેઇજિંગમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન બ્લોકના મહાસચિવ ઝાંગ મિંગે આ જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે સમરકંદમાં યોજાનારી SCO સમિટ વિશે પણ વાત કરી. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન […]

ઉદ્યોગપતિઓને સમય કાઢીને કાશીની મુલાકાત લેવા માટે પીએમ મોદીએ કરી અપીલ

લખનૌઃ ઉત્તરપ્રદેશની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઔદ્યોગિક પરિયોજનાઓના શિલાન્યાસ સમારોહમાં 80224 કરોડ રૂપિયાના 1406 ઔદ્યોગિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં રાજ્યમાં પાંચ લાખ નવી રોજગારીની તકો ઊભી થવાનો દાવો કરવામાં આવ્યો છે. રોકાણકારોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, યુપી બદલાઈ રહ્યું છે. અહીં જે રોકાણ થઈ રહ્યું છે તે અહીંની યુવા […]

મુઘલ શાસક ઔરંગઝેબે કાશી અને મથુરાનું મંદિર તોડાવ્યું હતું, ઈતિહાસકારનો દાવો

નવી દિલ્હીઃ દેશમાં હાલ જ્ઞાનવાપી મસ્જીદ, કૃષ્ણજન્મભૂમિ અને કુતુબમીનાર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન જાણીતા ઇતિહાસકાર ઇરફાન હબીબનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઔરંગઝેબએ મથુરા-કાશીના મંદિર તોડ્યાં હતા. તે જમાનામાં કોઈ કામ ગુપ્ત રીતે થતું ન હતું. ઈતિહાસમાં મંદિર તોડવાની તારીખ નોંધાયેલી છે, તેમણે કહ્યું કે, હું ઈતિહાસકાર છું કોઈ રાજનીતિ […]

મૉરિશસના પીએમ કાશીની મુલાકાતે પહોંચ્યા -કાશી વિશ્વધામની મુલાકાત લેશે, પિતાની અસ્થિઓનું આજે કરશે વિસર્જન 

મોરિષસના પીએમ ભારતની મુલાકાતે છે આજરોજ તેઓ કાશીની મુલાકત કરવા પહોંચ્યા છે અહી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કારયુ હતું પિતાની અસ્થિઓનું આજે તેઓ ગંગામાં કરશે વિસર્જન   દિલ્હી – ભારત દેશની મુલાકાતે હાલ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ  આવેલા છે, તેઓ પોતાની 17 સભ્યોની ટીમ સાથે ત્રણ દિવસના પ્રવાસે વારાણસી આવી પહોંચ્યા છે. અમદાવાદથી સ્પાઈસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code