1. Home
  2. Tag "kashi"

કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક, અશ્લિલ કન્ટેન્ટની લિંક કરાય પોસ્ટ

વારાણસી: વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. હેકરે અશ્લિલ કંટેન્ટની લિંક પોસ્ટ કરી છે. આની જાણકારી મળ્યા બાદ કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને કન્ટેન્ટને હટાવવાની કામગીરી શરૂ કરી. મંદિર પ્રશાસન તરફથી ચોક પોલીસ સ્ટેશનને આને લઈને સૂચિત કરવામાં આવ્યું. ફરિયાદ બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને […]

LOKSABHA ELECTION 2024: વારાણસીથી વડાપ્રધાન મોદી મેળવશે સતત ત્રીજી મોટી જીત, જાણો બેઠકનું સમીકરણ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની લઈને રાજકીય પારા વચ્ચે  વારાણસી બેઠકની વાત કરીએ, તો આ બેઠક પરથી 2014 અને 2019 એમ બે વખતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીતી રહ્યા છે. તો 2024માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી જ ચૂંટણી લડવાના હોવાનું માનવામાં આવે છે. ત્યારે વિપક્ષી દળ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે […]

કાશીમાં શિવપુર-ફુલવારિયા-લહરતારા માર્ગનું નિરીક્ષણ કરવા અડધી રાતે પહોંચ્યાં નરેન્દ્ર મોદી

લખનૌઃ ગુજરાતમાં ગુરુવારે લાંબા અને ભરચક કાર્યક્રમોમાં હાજરી આપીને નરેન્દ્ર મોદી રાતના વારાણસી પહોંચતા હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાતના લગભગ 11 વાગ્યે શિવપુર-ફુલવરિયા-લહરતરા માર્ગનું નિરીક્ષણ કરવા ગયા હતા. તાજેતરમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે દક્ષિણ ભાગ, BHU, BLW, વગેરેની આસપાસ રહેતા લગભગ 5 લાખ લોકોને ખૂબ મદદરૂપ છે જેઓ એરપોર્ટ, લખનૌ, આઝમગઢ અને ગાઝીપુર તરફ […]

છેલ્લા 10 વર્ષમાં કાશીમાં વિકાસનો ડમરુ વગાડ્યો આવ્યોઃ PM મોદી

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હત. આ દરમિયાન તેમણે કહ્યું કે, કાશીમાં છેલ્લા 10 વર્ષમાં વિકાસનો ડમરુ વગાડવામાં આવ્યો છે. બાબા જો ચાહ જલન ઓકે કે રોક પાવેલા (બાબા વિશ્વનાથ જે ઈચ્છે તેને કોઈ રોકી શકે છે?). કાશી હિંદુ યુનિવર્સિટીના સ્વતંત્ર ભવનમાં સંસદ જ્ઞાન સ્પર્ધા, સંસદ ફોટોગ્રાફી સ્પર્ધા અને […]

જ્ઞાનવાપી: HCએ 6 ફેબ્રુઆરી સુધી ભોંયરામાં પૂજા પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર, શાંતિપૂર્ણ રીતે નમાજ થઈ સંપન્ન

પ્રયાગરાજ: જ્ઞાનવાપીમાં વ્યાસજી ભોંયરામાં પૂજા પર રોક લગાવવાનો અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્કાર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં પૂજા પર રોક લગાવવાના ઈન્કાર બાદ હવે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં જશે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ ચુકી છે. સુપ્રીમ કોર્ટે વારાણસીની જિલ્લા કોર્ટના આદેશ વિરુદ્ધ અંજૂમન ઈન્તેજામિયા કમિટીને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે […]

જ્ઞાનવાપી કેસ: સુપ્રીમ કોર્ટે આપી ‘શિવલિંગ’વાળી જગ્યાની સાફ-સફાઈની મંજૂરી

નવી દિલ્હી: જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિંદુ પક્ષને રાહત મળી છે. કોર્ટે હિંદુ પક્ષ તરફથી દાખલ કરવામાં આવેલી એક અરજીનો સ્વીકાર કરી લીધો છે. અરજીમાં મસ્જિદના વજૂખાનાના આખા ક્ષેત્રની સફાઈ કરવા અને સ્વચ્છતાની સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપવાની માગણી કરી હતી. કોર્ટે હિંદુ પક્ષને વજૂખાનાની સફાઈની પરવાનગી આપી છે. અદાલતે કહ્યુ છે કે સફાઈ કાર્ય […]

કાશીના કળશમાં ભરેલા સરયૂના જળથી ભગવાન શ્રીરામનો જળાભિષેક થશે

વારાણસીઃ ધર્મનગરી કાશીમાં તૈયાર કળશમાં સરયૂના જળથી ભક્તો રામલલાનો અભિષેક કરશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા વારાણસીમાં એક લાખથી વધારે તાંબા, પિત્તળ અને પિત્તળના કળશ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અયાધ્યા માટે 5 લાખ કળશના ઓર્ડર કાશીના વેપારીઓને મળ્યા છે. ચોકમાં કસેરા પરિવાર 15 જાન્યુઆરી પહેલા આ કળશને તૈયાર કરશે અને અયોધ્યા મોકલશે. […]

કાશીમાં દેવ દિવાળી, ગંગા ઘાટ પર 21 લાખ દીપ પ્રગટાવાશે, 150 વિદેશી ડેલિગેટ્સ હાજરી આપશે

વારાસણીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને કાશી ગણાતા વારાણસીમાં આજે ગંગા નદીના ઘાટ પર  21 લાખ દીવા પ્રગટાવીને દેવ દિવાળીની ઊજવણી કરવામાં આવશે. દીપ પ્રકાશના આ નજારાને જોવા માટે 12 લાખથી વધુ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ કાશી પહોંચી ગયા છે. મુખ્યમંત્રી યોગીની સાથે 70 દેશના ડેલિગેટ્સ અને 150થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ દીપ ઉત્સવમાં ભાગ લેશે.  ગંગા મૈયાના […]

PM મોદીએ કાશીમાં ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો,કહ્યું-પૂર્વાંચલના યુવાનો માટે વરદાન સાબિત થશે

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા છે જ્યાં એરપોર્ટ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી બંને નેતાઓ ખુલ્લી જીપમાં ત્યાંથી બહાર આવ્યા, જ્યાં લોકો દ્વારા તેમનું ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પછી પીએમ મોદીએ વારાણસીના જાતાલાબ ગંજારીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન યુપીના સચિન તેંડુલકર, […]

ફરવાના લોકપ્રિય સ્થળની બાબતે પ્રથમ વખત યુપીએ બાજી મારી -ઘાર્મિક સ્થળો મામલે તમિલનાડુને પછાળીને કાશી અને મથુરા મોખરે

લખનૌઃ- ભારત દેશ વિવિઘ સંસ્કૃતિઓથી ભરેલો દેશ છે અહી ફરવા માટે અનેક પ્રાચીન મંદિરો ખાસ છે તો ફરવા માટે અનેક મહેલો અને કિલ્લાઓ પણ છે જો કે એક રિપોર્ટ મુજબ ઉત્તરપ્રદેશે પ્રથમ વખત ફરવાની બાબતોના લીસ્ટમાં બાજી મારી છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે તમિલનાડુના દરિયાકિનારા, દુર્ગમ પહાડીઓ પર વસેલા શહેરો પહેલી પસંદ છે. વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code