1. Home
  2. Tag "Kashmir"

અમેરિકામાં નવા ચૂંટાયેલા પ્રમુખ જોબાઈડનની ટીમમાં મૂળ કાશ્મીરી યુવતીનો સમાવેશ

આ યુવતીનું નામ છે આયેશા શાહ જેનો ઉછેર  લાઉઝિયાનામાં થયો તેણે ગ્રેજ્યુએશન પણ અહીથી જ કર્યું છે મૂળ કાશ્મીરની યુવતી જોબાઈડજનની ડિજિટલ ટીમનો ભાગ દિલ્હીઃ-અમેરિકાના નવા ચૂંટાયેલા જો બાઇડનની ટિમમાં મૂળ ભારતીયોની સંખ્યામાં જાણે વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે વધુ એક કાશ્મીરી યુવતી પણ તેમની ટીમમાં સમાવેશ પામી છે,ડિજિટલ ટીમમાં મૂળ […]

જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર બની ‘પૂજાદેવી’ – લોકોના વિરોધ વચ્ચે તેના સપનાને આપ્યું વ્યવસ્યાનું સ્વરુપ

જમ્મુ-કાશ્મીરમાં બસ ડજ્રાઈવર તરીકે મહિલાની પસંદગી પ્રથમ મહિલા બની બસ ડ્રાઈવર પૂજા દેવી જે પ્રથમ મહિલા ડ્રાઈવર બની પૂજાનું સપનું હતુ મોટી ગાડી ચલાવવાનું તેના સપનાને તેણે વ્યવસાનું સ્વરુપ આપ્યું જમ્મુઃ-પાંચ વર્ષ પહેલાં પોતના શોખ માટે ડ્રાઇવિંગ શીખતી પૂજા દેવીનું એક સપનું હતું કે  કોઈ દિવસે કોઈ મોટી ગાડી ચલાવે, ત્યારે વિતેલા દિવસને બુધવારે પુજાના […]

પંજાબ-ઉત્તરાખંડ ઠંડીમાં ઠુંઠવાયું -દિલ્હી સહિત મહારાષ્ટ્ર અને ઓડીશામાં પણ ઠંડીનું જોર

સમગ્ર દેશમાં ઠંડીનું જોર ઉત્તર ભારતમાં બરફ વર્ષાથી લોકો ઠુઠવાયા દિલ્હીમાં આવનારા દિવસોમાં હજી તાપમાન નીચુ જવાની આગાહી દિલ્હીઃ-સમગ્ર દેશમાં શિયાળો શરુ થતાની સાથે જ ઠંડીએ જોર જમાવ્યું છે ત્યારે ઉત્તરભારતમાં કડકતી ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કાશ્મીરમાં બરફવર્ષોનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ઉત્તરભારતમાં કોલ્ડવેવથી જનજીવન પર અસર પડેલી જોવા મળી રહી છે,તો […]

પાકિસ્તાનના કરાચીમાં કલમ 370 વિરુદ્ધ નિકળેલી રેલી પર ગ્રેનેડ વડે હુમલો- 30 લોકો ઈજાગ્રસ્ત

કરાચીમાં રેલી પર હુમલો ગ્રેનેડ વદે હુમલો કરવામાં આવ્યો 30 લોકો થયા ઘાયલ સિંધુદેશ રિવોલ્યુશન આર્મી નામના સંગઠને હુમલાની જવાબદારી લીધી આ સંગઠન  સિંધ પ્રદેશને કરાચીથી અલગ કરવાની સતત માંગણી કરે છે કાશ્મીરમાંથી કલમ 370 અસરહીન કરવાને એક વર્ષ પુરુ થયુ ત્યારે તેના વિરોધમાં  પાકિસ્તાનના કરાચીમાં બુધવારના રોજ રેલી કાઢવામાં આવી હતી,આ રેલી પર ગ્રેનેડ […]

કાશ્મીરમાં બની રહ્યો છે દેશનો પ્રથમ’ કેબલ રેલ્વે બ્રિજ’ -જાણો આ કેબલ બ્રિજના પડકારરુપ કાર્ય અને સફર વિશે

દેશનો પ્રથમ કેબલ રેલ્વે બ્રિજ કાશ્મીરમાં અંજી પુલ બનાવવાનું કાર્ય પડકાર રુપ આ પુલ પરથી કટરાની મુસાફરી દરમિયાન અદભુત નજારો જોવા મળશે રેલ્વે મંત્રીએ ટ્વિટ કરીને આપી આ વિશે માહિતી એન્જિનિયરો માચે અત્યંત તૂટેલી ખડકો વચ્ચે કામ કરવું પડકાર સમાન કર્મચારીઓને આધુનિક સુવિધા અને સાધનો પુરા પાડવામાં આવે છે આ બ્રિજની ઊંચાઈ નદીની સપાટી પરથી […]

72 વર્ષમાં પહેલીવાર પીઓકેની શારદાપીઠમાં થઈ પૂજા-અર્ચના

72 વર્ષ બાદ પહેલીવાર પીઓકેમાં મા શારદાપીઠ શક્તિસ્થાન પર કોઈ હિંદુ શ્રદ્ધાળુએ પહોંચી કરી પૂજા ભારતીય મૂળના હોંગકોંગ નિવાસી દંપત્તિ કે. પી. વેંકટરમન અને સુજાતાએ મુશ્કેલીઓને પાર કરીને કરી પૂજાઅર્ચના ભારતીય મૂળના હોવાને કારણે પાકિસ્તાને દંપત્તિને શારદા પીઠ સુધી જવાની પહેલા મંજૂરી આપી નહીં દંપત્તિએ ટ્વિટર દ્વારા સેવ શારદા સમિતિ કાશ્મીરના ફાઉન્ડર રવિન્દ્ર પંડિતનો સંપર્ક […]

JK: કલમ-370ના હટવાના 2 માસ બાદ સુરક્ષાદળો પર ગ્રેનેડ એટેક, 10 ઘાયલ

અનંતનાગમાં આતંકવાદીઓએ ગ્રેનેડ એટેક કર્યો કાશ્મીરમાં આતંકી હુમલામાં 10 લોકો ઘાયલ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ એટેક કર્યો છે. આ હુમલો અનંતનાગના ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહારના ગેટ પર થયો છે. જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં ડીસી ઓફિસની સુરક્ષામાં તેનાત સુરક્ષાદળો પર આતંકવાદીઓએ ગ્રેનેડ એટેક કર્યો […]

જમ્મુ સ્ટેન્ડ પાસેથી બસમાં મળ્યો 15 KG વિસ્ફોટક, મોટા હુમલાનું ષડયંત્ર નિષ્ફળ

જમ્મુમાં સુરક્ષાદળોએ આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. જમ્મુ બસ સ્ટેન્ડ પાસે બસમાંથી 15 કિ.ગ્રા. વિસ્ફોટક મળી આવ્યો છે આ વિસ્ફોટક એક બેગમાંથી મળી આવ્યો છે કઠુઆમાં બિલાવર ખાતે બસ કન્ડક્ટરને બેગ આપવામાં આવી હતી જમ્મુમાં સુરક્ષાદળોએ આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અહીં એક બસ સ્ટેન્ડ નજીક બસમાંથી 15 કિલોગ્રામ વિસ્ફોટક ઝડપાયો છે. આ વિસ્ફોટક બસમાં […]

કાશ્મીર પર આજે પાકિસ્તાનની બોલતી બંધ કરશે PM મોદી, UNGAમાં સાંજે 7:50 વાગ્યે ભાષણ

યુએનજીએમાં પીએમ મોદીનું આજે ભાષણ પીએમ મોદી બાદ ઈમરાનખાનનું થશે સંબોધન પીએમ મોદી આતંકવાદનો મુદ્દો સંબોધનમાં ઉઠાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. તેમનું આ ભાષણ સાંજે 7.50 વાગ્યે શરૂ થશે. કહેવામાં આવે છે કે પીએમ મોદી આ મંચ પરથી આખી દુનિયાને આતંકવાદ વિરુદ્ધની લડાઈ માટે એકજૂટ કરશે. વડાપ્રધાન મોદી બાદ પાકિસ્તાનના […]

Alert: અલકાયદા-ISIS ભારતમાં ઈઝરાયલીઓને નિશાન બનાવે તેવી શક્યતા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરવાનો મામલો ઈઝરાયલે ભારતના પગલાનું કર્યું હતું સમર્થન ભારતમાં ઈઝરાયલીઓ અલકાયદા-આઈએસના નિશાના પર ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સાવચેત કરતા શક્યતા વ્યક્ત કરી છે કે અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ઈઝરાયલી સમુદાયને આતંકવાદી હુમલાનું નિશાન બનાવે તેવી શક્યતા છે. આ સમયગાળામાં ઈઝરાયલી સમુદાયના લોકો ધાર્મિક અને સામાજીક કારણોથી મોટી સંખ્યામાં એકત્રિત થઈને આયોજનોનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code