1. Home
  2. Tag "Kashmir"

72 વર્ષમાં પહેલીવાર પીઓકેની શારદાપીઠમાં થઈ પૂજા-અર્ચના

72 વર્ષ બાદ પહેલીવાર પીઓકેમાં મા શારદાપીઠ શક્તિસ્થાન પર કોઈ હિંદુ શ્રદ્ધાળુએ પહોંચી કરી પૂજા ભારતીય મૂળના હોંગકોંગ નિવાસી દંપત્તિ કે. પી. વેંકટરમન અને સુજાતાએ મુશ્કેલીઓને પાર કરીને કરી પૂજાઅર્ચના ભારતીય મૂળના હોવાને કારણે પાકિસ્તાને દંપત્તિને શારદા પીઠ સુધી જવાની પહેલા મંજૂરી આપી નહીં દંપત્તિએ ટ્વિટર દ્વારા સેવ શારદા સમિતિ કાશ્મીરના ફાઉન્ડર રવિન્દ્ર પંડિતનો સંપર્ક […]

JK: કલમ-370ના હટવાના 2 માસ બાદ સુરક્ષાદળો પર ગ્રેનેડ એટેક, 10 ઘાયલ

અનંતનાગમાં આતંકવાદીઓએ ગ્રેનેડ એટેક કર્યો કાશ્મીરમાં આતંકી હુમલામાં 10 લોકો ઘાયલ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ એટેક કર્યો છે. આ હુમલો અનંતનાગના ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહારના ગેટ પર થયો છે. જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં ડીસી ઓફિસની સુરક્ષામાં તેનાત સુરક્ષાદળો પર આતંકવાદીઓએ ગ્રેનેડ એટેક કર્યો […]

જમ્મુ સ્ટેન્ડ પાસેથી બસમાં મળ્યો 15 KG વિસ્ફોટક, મોટા હુમલાનું ષડયંત્ર નિષ્ફળ

જમ્મુમાં સુરક્ષાદળોએ આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. જમ્મુ બસ સ્ટેન્ડ પાસે બસમાંથી 15 કિ.ગ્રા. વિસ્ફોટક મળી આવ્યો છે આ વિસ્ફોટક એક બેગમાંથી મળી આવ્યો છે કઠુઆમાં બિલાવર ખાતે બસ કન્ડક્ટરને બેગ આપવામાં આવી હતી જમ્મુમાં સુરક્ષાદળોએ આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અહીં એક બસ સ્ટેન્ડ નજીક બસમાંથી 15 કિલોગ્રામ વિસ્ફોટક ઝડપાયો છે. આ વિસ્ફોટક બસમાં […]

કાશ્મીર પર આજે પાકિસ્તાનની બોલતી બંધ કરશે PM મોદી, UNGAમાં સાંજે 7:50 વાગ્યે ભાષણ

યુએનજીએમાં પીએમ મોદીનું આજે ભાષણ પીએમ મોદી બાદ ઈમરાનખાનનું થશે સંબોધન પીએમ મોદી આતંકવાદનો મુદ્દો સંબોધનમાં ઉઠાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. તેમનું આ ભાષણ સાંજે 7.50 વાગ્યે શરૂ થશે. કહેવામાં આવે છે કે પીએમ મોદી આ મંચ પરથી આખી દુનિયાને આતંકવાદ વિરુદ્ધની લડાઈ માટે એકજૂટ કરશે. વડાપ્રધાન મોદી બાદ પાકિસ્તાનના […]

Alert: અલકાયદા-ISIS ભારતમાં ઈઝરાયલીઓને નિશાન બનાવે તેવી શક્યતા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરવાનો મામલો ઈઝરાયલે ભારતના પગલાનું કર્યું હતું સમર્થન ભારતમાં ઈઝરાયલીઓ અલકાયદા-આઈએસના નિશાના પર ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સાવચેત કરતા શક્યતા વ્યક્ત કરી છે કે અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ઈઝરાયલી સમુદાયને આતંકવાદી હુમલાનું નિશાન બનાવે તેવી શક્યતા છે. આ સમયગાળામાં ઈઝરાયલી સમુદાયના લોકો ધાર્મિક અને સામાજીક કારણોથી મોટી સંખ્યામાં એકત્રિત થઈને આયોજનોનો […]

LOC પાસે પાકિસ્તાને આતંકી લોન્ચિંગ પેડ પર 450-500 આતંકી છે હાજર: સૈન્ય સૂત્ર

પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન યથાવત એલઓસી પર પાકિસ્તાનના લોન્ચિંગ પેડ્સ સક્રિય 450થી 500 આતંકી એલઓસી પર ઘૂસણખોરીની ફિરાકમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનના આતંકી લોન્ચિંગ પેડ પર 450થી 500 આતંકી હાજર છે, જે ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોનું કહેવું છે કે પહેલા 200થી 250 આતંકી હતા, પરંતુ આ વખતે […]

જમ્મુ-કાશ્મીર : ભાજપના નેતા અનિલ પરિહારની હત્યાનો ખુલાસો, 3 આતંકી એરેસ્ટ

જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતા અનિલ પરિહારની હત્યાનો મામલો કિશ્તવાડથી ત્રણ આતંકવાદીઓની કરાઈ ધરપકડ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓએ કરી હતી હત્યા જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતા અનિલ પરિહાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ચંદ્રકાંત શર્માની હત્યાનો ખુલાસો થયો છે. જમ્મુ રેન્જના આઈજી મુકેશસિંહે સોમવારે કહ્યુ છે કે અનિલ પરિહારની હત્યાના ષડયંત્રની પાછળ ઓસામા અને નિસાર અહમદ શેખનો હાથ છે. પરિહારની […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન, કઠુઆથી 40 કિલોગ્રામ આરડીએક્સ કરાયું જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે ઓપરેશન હાથ ધરાયું કઠુઆ જિલ્લાના બિલાવરથી 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દરમિયાન સોમવારે કઠુઆ જિલ્લાના બિલાવરથી લગભગ 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યો છે. 40 કિલોગ્રામ આરડીએક્સ ઝડપાવાના મામલે જમ્મુ રેન્જના આઈજી મુકેશસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ […]

પાકિસ્તાને શાહપુર અને કેરન સેક્ટરમાં કર્યું ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ

પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગ કર્યો શાહપુર-કેરન સેક્ટરમાં કર્યું ફાયરિંગ ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ નવી દિલ્હી :જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 અને 35-એના અસરહીન થયા બાદ ખિજાયેલા પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગની પોતાની નાપાક હરકતો ચાલુ રાખી છે. પાકિસ્તાને ફરી એકવાર શાહપુર અને કેરન સેક્ટરમાં શસ્ત્રવિરામનો ભંગ કરીને ફાયરિંગ કર્યું છે. જો કે આ યુદ્ધવિરામમાં હજી સુધી કોઈપણ પ્રકારની જાનમાલની હાનિ […]

POKના મુઝફ્ફરાબાદની રેલીમાં પાકિસ્તાની પીએમ ઈમરાનખાન નિયાઝી સામે સૂત્રોચ્ચાર કરનાર સ્ટૂડન્ટ્સ સામે FIR

પીઓકેમાં ઈમરાનખાન વિરુદ્ધ સૂત્રોચ્ચારનો મામલો ગો નિયાઝી ગો- સૂત્રોચ્ચાર કરનાર સામે એફઆઈઆર મુઝફ્ફરાબાદ રેલીમાં સ્ટૂડન્ટ્સે કર્યો હતો સૂત્રોચ્ચાર પીઓકેના પાટનગર મુઝફ્ફરાબાદમાં એક જાહેરસભાને સંબોધિત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ રેલીમાં એકઠી થયેલી ભીડે ગો-નિયાઝી-ગો-ના સૂત્રો પોકાર્યા હતા. પાકિસ્તાનના મીડિયાનો રિપોર્ટ છે કે મુઝફ્ફરાબાદની રેલી દરમિયાન ઈમરાન ખાન વિરુદ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code