1. Home
  2. Tag "Kashmir"

કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયાં

એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા બે પૈકી એક લશ્કર-એ તૈયબાનો કમાન્ડર હતો આતંકવાદીઓની ઓળખ મેળવવા માટે કવાયત તેજ કરાઈ સમગ્ર વિસ્તારમાં અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા સર્વે શરૂ કરાયો નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના નિહામા વિસ્તારમાં સોમવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. તેમાંથી એક લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર […]

‘ભાજપ જાણે છે કે તે કયાં છે’ કાશ્મીરમાં ભાજપ દ્વારા ઉમેદવાર ન ઉભા રાખવાને લઇને ઓમર અબ્દુલ્લાના પ્રહાર

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટીને પૂછ્યું કે કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરને વિકાસના માર્ગ પર લાવવાનો દાવો કરવા છતાં તેમણે કાશ્મીર ઘાટીમાંથી ઉમેદવારો કેમ ઉભા ન રાખ્યા છે. ભાજપે કાશ્મીરની ત્રણ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા નથી. શ્રીનગરથી પાર્ટીના ઉમેદવાર આગા સૈયદ રૂહુલ્લાહ મેહદીના સમર્થનમાં બટવારામાં […]

કાશ્મીર મામલે સાઉદી બાદ હવે ઈરાને પાકિસ્તાનને આપ્યો આંચકો

નવી દિલ્હીઃ ઈરાનના રાષ્ટ્રપતિ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમએ ગાઝા અને કાશ્મીરનો રાગ આલોપીને મુસ્લિમ એકતાની અપીલ કરી હતી. જો કે, ઈરાનના રાષ્ટ્રપતિએ કાશ્મીર મામલે બોલવાનું ટાળીને પાકિસ્તાનને 440 વોલ્ટનો આંચકો આપ્યો હતો. અગાઉ સાઉદી અરેબિયાએ પણ કાશ્મીર મામલે બારત સાથે બેસીને ચર્ચા કરવા માટે પાકિસ્તાનને સલાહ આપી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ […]

કાશ્મીર ઘાટીમાં લોકસભા ચૂંટણી વચ્ચે ISIએ હુમલાની તૈયારીઓ કરી, સુરક્ષા દળો બન્યા વધુ એલર્ટ

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે. દરમિયાન કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પડોશી દેશ પાકિસ્તાન અને ત્યાં આશ્રય લઈ રહેલા આતંકવાદીઓ ઘાટીમાં યોજાનારા લોકશાહીના આ મહાન પર્વને ખોરવવા માટે સક્રિય થઈ ગયા હોવાનું ચર્ચાય રહ્યું છે. બીજી તરફ […]

કાશ્મીરમાં જમીન ખરીદનાર પ્રથમ રાજ્ય બન્યું મહારાષ્ટ્ર, ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે

મુંબઈઃ મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદવા જઈ રહ્યું છે, આવું કરનાર પ્રથમ રાજ્ય છે. પ્રવાસીઓ માટે અહીં ગેસ્ટ હાઉસ અને સ્ટેટ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેનો ખર્ચ લગભગ 8.16 કરોડ થવાનો અંદાજ છે. મહારાષ્ટ્ર સરકાર શ્રીનગરની બહાર બડગામમાં આ જમીન ખરીદશે. મહારાષ્ટ્ર તેના પ્રવાસીઓ માટે પ્રવાસન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે […]

કાશ્મીરઃ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીને નિષ્ફળ બનાવીને ભારતીય જવાનોએ એક આતંકવાદી ઠાર માર્યો

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ફરી એકવાર આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી છે. સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયત્રંણ રેખાના રૂસ્તમ પોસ્ટ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેનાની કાર્યવાહીમાં એક આતંકી ઠાર કરાયો છે. મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં આતંકીઓનું એક જૂથ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો હતો. અન્ય આતંકીઓને […]

જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટી દુર્ઘટના, 300 મીટર ઊંડા ખાડામાં ટેક્સી ખાબકતા 10ના મોત

રામબન: જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે મોડી રાત્રે થયેલા એક મોટા સડક અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર રામબન પાસે ટેક્સી ઊંડી ખાઈમાં ખાબકતા સર્જાય હતી. આ ટેક્સી જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી. ગુરુવારે મોડી રાત્રે શુક્રવારે સવારની નજીક લગભગ સવા એક વાગ્યે ટેક્સી જ્યારે રામબન પહોંચી ત્યારે બેટરી ચશ્માની પાસે ઘશ્રીનગર […]

બદલાય રહ્યું છે કાશ્મીર: ભાગલાવાદી શબ્બીર અહમદ સાથે પુત્રીએ સંબંધ તોડયો, કહ્યું -હું ભારતની

શ્રીનગર: કાશ્મીર બદલાય રહ્યું છે. ભાગલાવાદી નેતા શબ્બીર અહમદ શાહની પુત્રી સમા શબ્બીરે તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. પુત્રી સમા શબ્બીરે પોતાના પિતાની ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી સાથે નાતો તોડતા કહ્યું છે કે હું ભારતની સાથે છું. તેની ઘોષણા કરતા સમા શબ્બીરે અખબારમાં જાહેરાત પણ આપી છે. હાલ શબ્બીર અહમદ શાહ તિહાડ જેલમાં બંધ છે. […]

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની આહટ, ગૃહ મંત્રાલયે યાસિન મલિકના જૂથ સહીત ઘણાં આતંકી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસિન મલિકના આતંકી સંગઠન જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આગામી પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે. સરકારે તેને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ છે કે જેકેએલએફનું (યાસિન મલિક જૂથ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહિત કરનારી ગતિવિધિઓમાં સામેલ છે. યાસિન મલિક સિવાય ગૃહ […]

કાશ્મીરમાં બનશે મહારાષ્ટ્ર ભવન, કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદનાર પહેલું રાજ્ય બન્યું મહારાષ્ટ્ર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદી કરી છે. આ જમીન મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે લેવામાં આવી છે. તેની સાથે જ મહારાષ્ટ્ર દેસનું એવું પહેલું રાજ્ય બની ગયું છે, જેણે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યભવન બનાવવા માટે જમીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી આ જમીન શ્રીનગરના બહારી વિસ્તાર બડગામમાં ખરીદવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ નિર્ણયને મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code