1. Home
  2. Tag "Kashmir"

કાશ્મીરઃ અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી

નવી દિલ્હીઃ જમ્મુના અખનૂર સેક્ટરમાં સેનાએ ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરીની આતંકીઓએ પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. સેનાના જવાનોએ ચાર ઘુસણખોરો આંતરરાષ્ટ્રીય સીમા ઉપર તાર તરફ આવતા જોયા હતા. જેથી તેમને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ઘુસણખોરને ઠાર મારવામાં આવ્યો હતો. જેની લાશ આથંકવાદીઓ લઈ […]

ઠંડીનો ચમકારો વધશેઃ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષાની શક્યતા

22 થી 24 તારીખ દરમિયાન ભારે બરફ વર્ષા થશે ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું નવી દિલ્હીઃ પશ્ચિમી હવાના દબાણ અને મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે ઠંડી પર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગળ વધી રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 22મી ડીસેમ્બરે પશ્ચિમી હિમાલયને અસર કરી શકે છે. જેના પગલે ઉત્તર […]

UNSCમાં ફરીથી કાશ્મીર રાગ આલાપનાર પાકિસ્તાનને ભારતનો કરારો જવાબ..

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં કાશ્મીરનો રાગ આલોપ્યો હતો. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના મુદ્દામાં પાકિસ્તાને યુએનએસસી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે, ભારતે આ પ્લેટફોર્મ મારફતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમએ કહ્યું હતું કે, કાશ્મીરમાં લોકોની હાલની સ્થિતિ પેલેસ્ટિનના નાગરિકો જેવી છે. જે […]

કાશ્મીરના કુપવાડામાં ભારતીય જવાનોએ ઘુસણખોરી કરતા બે આતંકીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સુરક્ષા જવાનોએ કુપવાડાના માછિલ સેક્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા છે. તેમજ અન્ય આતંકવાદી છુપાયેલા હોવાની શકયાને પગલે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે ચોક્કસ માહિતી પર સેના અને પોલીસે માછિલ સેક્ટરના કુમકડી વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. […]

કાશ્મીરઃ ભ્રષ્ટાચાર-આંતકવાદના ખોટા કેસમાં ફસાવીને નાણા પડાવવાના કેસમાં પોલીસ અધિકારીની ધરપકડ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટાચાર અને આંતકવાદના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને નાણા પડાવવાના આરોપમાં પોલીસે ઉચ્ચ અધિકારી આદિલ શેખને ઝડપી લીધો હતો. ડીએસપી આદિલ શેખની સામે ટેરર ફંડીંગ કેસના આરોપીને બચાવવાનો પણ આરોપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડીએસપી આદિલ વિરુદ્ધ નૌગામ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની ઉપર ભારતીય દંડ સંહિતાની કલમો […]

પાકિસ્તાન સાથેનો ક્રિકેટ અને ફિલ્મનો સંબંધ યોગ્ય નથીઃ વીકે સિંહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ધૌંચક અને ડીસીપી હુમાયું ભટ શહીદ થયાં છે. જે અંગે કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે દુઃખ વ્યક્ત કહ્યું છે. તેમજ કહ્યું કે, હવે આપણે વિચારવુ પડશે, કેમ કે જ્યાં સુધી આપણે પાકિસ્તાનને અગલ નહીં કરી એ ત્યાં સુધી તેઓ વિચારશે કે આ સામાન્ય […]

કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કર્નલ,મેજર, SP સહિત 5 શહિદ

અનંતનાગઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની બે ઘટનામાં સેના અને પોલીસના ત્રણ અધિકારીઓ સહિત પાંચ શહિદ થયા હતા. જેમાં અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના એક કર્નલ, એક મેજર અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ શહીદ થયા હતા. આ એન્કાઉન્ટરમાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ હુમાયુ […]

કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલો અને ટાર્ગેટ કિલિંગના કાવતરાનો પર્દાફાશ, બે આતંકી ઝબ્બે

નવી દિલ્હીઃ જમ્મુક-કાશ્મીરના બારામુલ્લામાંથી પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાના બે આતંકાવાદીઓને હથિયારો સાથે ઝડપી લીધા હતા. બંને આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના ઈશારે કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલો અને ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાની યોજના બનાવી હતી. જો કે, બંને આતંકવાદીઓ પોતાની મેલી મુરાદને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે […]

મોદી સરકારે કલમ 370 નાબૂદ કરીને કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડવાનું કામ કર્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભુવનેશ્વરમાં રૂ. 761 કરોડના ખર્ચે કામાખ્યાનગર-ડુબરી સેક્શનને ફોર લેન કરવા અને લાડુગાંવ થઈને મોટેરથી બાનેર સુધીના રોડને રૂ. 34 કરોડના ખર્ચે પહોળો કરવાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ […]

કાશ્મીર સહિતના મુદ્દા ઉકેલવાના પ્રયાસો વચ્ચે પાકિસ્તાને ભારતની પીઠમાં છરો ભોંક્યો હતોઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ 24મા કારગિલ વિજય દિવસ નિમિત્તે લદ્દાખના દ્રાસ ખાતે યુદ્ધ સ્મારક પર મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1999 માં આ દિવસે, ભારતે વિશ્વના સૌથી મુશ્કેલ યુદ્ધના મેદાનોમાંના એક, દ્રાસમાંથી પાકિસ્તાનને ભગાડીને કારગિલ યુદ્ધ જીત્યું હતું. આજે ભારત આ જીતની ઉજવણી કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બુધવારે દ્રાસ ખાતે આયોજિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code