1. Home
  2. Tag "kavad yatra"

ઉત્તરપ્રદેશના  મેરઠમાં કાવડયાત્રાનું ડિજે 11 હજાર વોલ્ટની હાઇ ટેન્શન લાઇનની ઝપેટમાં આવતા 6 કાવિયાના મોત

લખનૌઃ- કાવડયાત્રાનો 4 જુલાઈના રોજથી આરંભ થઈ ચૂકર્યો છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રા સાથે દૂરઘ્ટના સામે આવી છે ,મેરઠમાં કાવડિયાઓની યાત્રાનું ડિજે હાઈ વોસ્ટેજ લાઈનની ઝપેટમાં આવતા 4 કાવડિયાઓ પોતાના જીવ ગુમાવ્યા છે. ડીજે કાવડ હાઇ ટેન્શન લાઇનની અડફેટે આવી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આગ લાગવાને કારણે ચાર કંવરિયાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે […]

આજથી દેશભરમાં કાવડ યાત્રાનો આરંભ, હરિદ્રાર, ઉત્તરપ્રદેશમાં ખાસ તૈયારીઓ કરાઈ

  દિલ્હીઃ- આજરોજથી દેશના જૂદા જૂદા ભાગોમાં કાવડ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે કાવડયાત્રાને લઈને સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી ચૂકી છે.આજરોજ 4 જુલાઈને  મંગળવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ સાથે હરિદ્વારમાં ગંગા પૂજન સાથે કંવર મેળાની શરૂઆત થઈ ચૂકી છે. જીલ્લા મેજીસ્ટ્રેટ ધીરજસિંહ ગબરીયાલ અને એસએસપી અજયસિંહે હરકી પીઠડી ખાતે મા ગંગાની પૂજા […]

4 જુલાઈથી શરુ થનારી કાવડયાત્રાને લઈને યોગી સરકાર એક્શન મોડમાં, આપ્યા આ આદેશ

  લખનૌઃ- ઉતત્રપ્રદેશમાં કાવડયાત્રાને લઈને તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે યોગી સરકાર દ્રારા યાત્રાને લઈને સખ્ત દિશા નિરેદશ પણ આપવામાં આવ્યા છે ભગવાન શિવની પૂજા માટે સાવનનો મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનો 4 જુલાઈથી શરૂ થશે. સાવનનો પ્રારંભ થતાંની સાથે જ કાવડ યાત્રાનો પણ પ્રારંભ થશે. યોગી સરકારે આ યાત્રાને પૂર્ણ કરવા માટે […]

કાવડ યાત્રાના સમગ્ર માર્ગ પર ખુલ્લામાં માસનું વેચાણ કરી શકાશે નહી – યોગી સરકારનો આદેશ

કાવડયાત્રાને લઈને યોગી સરકાર બની સખ્ત માસના ખુલ્લામાં વેચાણ પર પ્રતિબંધનો આદેશ લખનૌઃ-  ઉત્તરપ્રદેશની યોગી સરકાર કાવડયાત્રાને લઈને સખ્ત બની છે યોગી સરકારે કાડવયાત્રાના માર્ગ પર ખુલ્લામાં માસનું વેચાણ ન કરવા જણાવ્યું છે અને આ મામલે આદેશ પણ આપ્યો છએ આમ કરનારા સામે કાર્યવાહી પણ કરવામાં આવશે  જાણકારી પ્રામાણે જ્યના સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે  બકરીદ […]

આજથી કાવડયાત્રાનો આરંભ – હરિદ્રારમાં સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવાયો, કોરોના મહામારીના 2 વર્ષ બાદ યોજાશે શ્રાવણનો મેળો

કાવડ યાત્રાની આજથી શરુઆત હરિદ્રારમાં કાવડિયાના પોષાકમાં પોલીસ સજ્જ દિલ્હીઃ-આજથી ગુજરાત બહાર શ્રાવણ મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે આજથી કાવડ મેળાની વિધિવત શરૂઆત થવા જઈ રહી છે.યાત્રાને લઈને હરિદ્રાર પોલીસ અને પ્રશાસને તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.દેશભરમાં અનેક જગ્યાએ કાવડ યાત્રાઓ કાઢવામાં આવે છે, હરિદ્વારથી લાખો ભક્ત કાવડમાં ગંગાજળ ભરીને પોત-પોતાના ક્ષેત્રના શિવ મંદિરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code