1. Home
  2. Tag "KEDARNATH"

સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનતા પ્રવાસીઓ વધવાની સાથે રોજગારીની તકો વધશે

નવી દિલ્હીઃ કેદારનાથના દર્શને જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કેન્દ્ર સરકારે રોપવેની યોજનાને મંજૂરી આપી છે. આ રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. તેનો ખર્ચ 4081 કરોડ રૂપિયા થશે. આ સુવિધા વધવાથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે. જેથી સ્થાનિક રોજગારીની પણ નવો તકો ઉભી થશે. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ જનારા લોકો માટે […]

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર આભ ફાટ્યું, ભીમ બલીમાં 200 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમ બલી નજીક આભ ફાટવાની ઘટના બની છે. માર્ગ પર ભારે કાટમાળ અને પથ્થરો પડ્યા છે. લગભગ 30 મીટર રોડ ધોવાઈ ગયો છે. લગભગ 150-200 મુસાફરો ત્યાં ફસાયેલા હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ રાહદારી માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ભીમ બલીમાં […]

સેક્યુલર ફેમિલીમાં જન્મી છું, સરનેમ પર સવાલથી કોઈ ફરક પડતો નથી, મંદિર જવા મામલે સારા અલી ખાને આપ્યો ટ્રોલર્સને જવાબ

મુંબઈ: અભિનેત્રી સારા અલી ખાન હિંદુ માતા અમૃતા સિંહની પુત્રી છે. તેના પિતા સૈફ અલી ખાન છે. સારા અલી ખાનને મોટાભાગે મંદિરોમાં જતા જોવામાં આવે છે. તે દરગાહ પર પણ માથું ઝુકાવે છે. તેની ધાર્મિક આસ્થાને કારણ બનાવીને ઘણીવાર ટ્રોલિંગ પણ કરાય છે. ખાન સરનેમ હોવા છતાં તેઓ કેદારનાથ જાય છે. આ તમામ સવાલો પર […]

ગંગોત્રી-યમુનોત્રી અને કેદારનાથ ધામના કપાટ આ દિવસે થશે બંધ,જલ્દી પૂરી કરી લો યાત્રા

દિલ્હી:ઉત્તરાખંડ સ્થિત ચારધામમાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજા માટે પહોંચ્યા હતા. અંહી દરરોજ નવા રેકોર્ડ બનતા હતા. ચોમાસા દરમિયાન અને ત્યાર બાદ અહીં ભક્તોનો ધસારો રહેતો હતો. હવે અહીં ઠંડીએ દસ્તક આપી દીધી છે અને ટૂંક સમયમાં ચાર ધામના કપાટ બંધ થવાના છે. વધતી ઠંડી અને હિમવર્ષાને જોતા ગંગોત્રી ધામ અને કેદારનાથ ધામના દરવાજા […]

કેદારનાથ મંદિરનું વહિવટ તંત્ર બન્યું સખ્ત, હવે મંદિર બહાર રિલ્સ કે વીડિયો બનાવા પર થશે કાર્યવાહી

  દહેરાદૂનઃ- શિવનું ધામ ગણાતા દેકારનાથમાં દેશભરના જૂદા જૂદા ખુણે થી ભક્તો અહી આવતા હોય છે જો કે છેલ્લા કેટલાક સમયથી અહી કેદારનાથ મંદિરની બહાર રિલ્સ કે વીડિયો બનાવાની ભારે હોડ જોવા મળી રહી છએ ત્યારે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોએ મંદિર પ્રસાશનને એલર્ટ કર્યા છે પ્રાપ્ત જાણાકરી પ્રમાણે હવેથી કેદારનાથ મંદિર વિસ્તારમાં […]

દેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર: ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને કેદારનાથ યાત્રા અટકાવાઈ ,અનેક હાઈવે અવરોધિત

ઉત્તરાખંડમાં વરસાદને કારણે તબાહી કેદારનાથ યાત્રા અટકાવાઈ દહેરાદૂનઃ-  દેશભરમાં ચોમાસાએ દસ્કત આપી દીધી છે ત્યારે દેશના પહાડી વિસ્તારોમાં વરસાદે તબાહી ફેલાવી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે હવામાન વિભાગનું કહેવું છે કે દેશની રાજધાની દિલ્હીમાં 6 જુલાઈ સુધી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ સિવાય યુપી, બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડશે. […]

ભગવાન શિવના ધામ કેદારનાથ જતા ભક્તોને ગર્ભગૃહમાં દર્શન કરવા માટે મંજૂરી અપાઈ

કેદારનાથ યાત્રીઓ ગર્ભગૃહમાં કરી શકશે દર્શન દર્શન માટે પરવાનગી આપવામાં આવી દહેરાદૂનઃ-  શિવના ધામ કેદારનાથમાં લાખો ભક્તો દરવર્ષે દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે હવે કેદારનાથ જતા દર્શનાર્થીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જણકારી પ્રમાણે હવે ભક્તોને કેદારનાથના ગર્ભગૃહમાં પણ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  કેદારનાથના દ્વાર 25 […]

અત્યાર સુધીમાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ પહોંચ્યા,કેદારનાથમાં પણ ભક્તોએ તોડ્યો રેકોર્ડ

દહેરાદુન : પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી છે અને 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથની મુલાકાત લીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભક્તોને સલામત અને સરળ દર્શન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. “ઉત્તરાખંડ પોલીસના જવાનો શ્રદ્ધાળુઓ માટે સરળ દર્શન […]

ભગવાન ભોલેના ઘામ કેદારનાથમાં સુરક્ષાદળોએ યાત્રીઓ સાથે મળીને કરી યોગ દિવસની ઉજવણી

કેદારનાથમાં સુરક્ષા દળોએ યોગડે ઉજવ્યો સેનાના જવાનો અને શ્રદ્ધાળુઓએ સાથએ કર્યા યોગ દહેરાદૂનઃ- આજે વિશ્વ આખું યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતમાં આના આ દિવસનું ખાસ મહત્વ છે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે ત્યારે દેશના વિવિધ ભાગોમાં આ દિવસની શાનદાર ઉજવણી થઈ રહી છે,સેનાનાનો જવાનો હોય કે મંત્રીઓ કે નેતા હોય તમામે […]

કેદારનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ – છેલ્લા 2 મહિનામાં દર્શન કરનારાઓની સંખ્યા 10 લાખને પાર

કેદારનાથમાં આ વખતે ભક્તોનું ઘોડારપુર જોવા મળ્યું માત્ર 2 મહિનાની અંદર 10 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા દહેરાદૂન – દર વર્ષે ચારધામની યાત્રામાં મોટા પ્રમાણમાં ભક્તોનો જમાવડો થતો હોય છે ત્યારે આ વર્ષની જો વાત કરવામાં આવે તો ભક્તોની ભારે ભીડ જામી હતી માત્ર 2 મહિનાની અંદર જ 10 લાખથી વધુ લોકોએ ભગવાન ભોલેના દર્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code