1. Home
  2. Tag "kejriwal"

EDના કેસમાં જામીન મળવાના હતા ત્યારેજ ધરપકડ કેમ ? સિંઘવીએ સુનાવણી દરમ્યાન કેજરીવાલની ધરપકડ સામે ઉઠાવ્યા સવાલ

અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટમાં CBIની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ન હતી, પરંતુ જ્યારે તેમને ઈડી કેસમાં રાહત મળવાની હતી ત્યારે તેણે તેમની ધરપકડ કરી હતી. ‘SCએ જામીન આપ્યા’ […]

કેજરીવાલની મુક્તિ ક્યારે ? જામીન મળી ગયા હોવા છતા કેમ હજુ છે જેલમાં ? આ છે કારણ

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે આમ છતા કેજરીવાલની હજુ જેલમાંથી મુક્તિ નથી થઇ.. તેને લઇને ઘણાને સવાલ છે કે શા માટે જામીન મળવા છતા કેજરીવાલ હજુ જેલમાં છે. આ કેસમાં વચગાળાના જામીન મંજૂર થયા છે વાસ્તવમાં, જે કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. તેની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી […]

જેલમાં કેજરીવાલનું વજન સાડા આઠ કિલો ઘટી ગયું છે,પરંતુ તેનું કારણ જાણી શકાયું નથીઃ સંજય સિંહ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કેસમાં વચગાળાના જામીન આપ્યા છે, પરંતુ CBI દ્વારા તેમની જે ધરપકડ કરવામાં આવી હતી, તેમાં હજુ જામીન ન મળ્યા હોવાથી અરવિંદ કેજરીવાલ હજુ પણ જેલમાં છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે જેલમાં અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. સંજય […]

150 વકીલોએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાને લખ્યો પત્ર, હાઇકોર્ટના જજ સામે ઉઠાવ્યા સવાલ

સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી લિકર પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાં બંધ છે. નીચલી અદાલતે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંબંધિત કેસમાં જામીન આપ્યા હતા પરંતુ હાઈકોર્ટે જામીન પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો, જેની સુનાવણી હજુ બાકી છે. દિલ્હીના લગભગ 150 વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલ કેસમાં […]

પંજાબની તમામ 13 બેઠકો પર આમ આદમી પાર્ટી વિજેતા બનશેઃ કેજરીવાલ

પંજાબમાં 1 જૂને લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી ભવિષ્યવાણી કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, “પંજાબની 13માંથી 13 સીટો પર આમ આદમી પાર્ટીને જીતાડવાનું જનતાએ પોતાનું મન બનાવી લીધું છે કારણ કે અમારી સરકારે છેલ્લા બે વર્ષમાં ઘણું કામ કર્યું છે વેપારીઓ સાથે ચર્ચા અરવિંદ […]

કોઇપણ સંજોગોમાં નરેન્દ્ર મોદીને ફરી સરકાર બનાવવા દેવી ન જોઇએ, વકીલોને સંબોધતા બોલ્યા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભાજપ સત્તામાં આવશે તો દેશમાં લોકશાહી ટકશે નહીં. તેમણે કહ્યું કે કાં તો ચૂંટણી બિલકુલ કરાવવામાં આવશે નહીં અથવા જો ચૂંટણી થશે તો પુતિન અથવા બાંગ્લાદેશની જેમ કરવામાં આવશે. જેમાં વિપક્ષી નેતાઓને જેલમાં નાખીને ચૂંટણી કરાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે કોઈપણ […]

જનતા જાણે છે કે અમારી પાસે 10 વર્ષથી બંધારણ બદલવા માટે પૂરતી બહુમતી હતી, પરંતુ એવું નથી કર્યુ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કેજરીવાલના ચૂંટણી પ્રચાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, ‘એક મતદાર તરીકે હું માનું છું કે તે જ્યાં પણ જશે ત્યાં લોકો દારૂના કૌભાંડને યાદ કરશે.. શું સુપ્રીમ કોર્ટ જીત-હારનો નિર્ણય કરશે? દિલ્હીના સીએમના એ નિવેદન કે’જો તમે મને વોટ આપો તો મારે જેલ નહીં જવું […]

લીકર પોલીસી કેસમાં તિહાડ જેલમાં બંધ કેજરિવાલની મુલાકાત બાદ પંજાબના CM માન થયા ભાવુક

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા ભગવંત માનએ તિહાડ જેલમાં કેજરિવાલની મુલાકાત કરી હતી. કેજરિવાલ સાથે મુલાકાત બાદ સીએમ માને જણાવ્યું હતું કે, તેમને યોગ્ય સુવિધા નથી મળતી, આ જોઈને દુખ થયું છે. તેમની ભૂલ શું છે, જેથી તેમની […]

જેલમાં અઠવાડિયામાં પાંચ વખત વકીલોને મળવાની કેજરિવાલની માંગણી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. જેલમાં વકીલોને અઠવાડિયામાં પાંચ વખત મળવાની માંગ કરતી સીએમ કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં લાંબી પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થતા […]

કેજરીવાલના મંત્રી કૈલાશ ગહલોત 5 કલાક બાદ ઈડી ઓફિસથી નીકળ્યા, શરાબ ગોટાળામાં થઈ પૂછપરછ

નવી દિલ્હી: દિલ્હી રાજ્યની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીની દારૂ ગોટાળાને લઈને મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. શનિવારે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતને પૂછપરછ માટે સમન મોકલ્યું હતું. એજન્સીએ તેમને શનિવારે રજૂ થવાના નિર્દેશ આપ્યા હતા. ઈડીના સમન બાદ કૈલાશ ગહલોત ઈડી ઓફિસ પહોંચ્યા હતા.  ત્યાં તેમની પાંચ કલાક જેટલી લાંબી પૂછપરછ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code