1. Home
  2. Tag "kejriwal"

પંજાબમાં પણ શરૂ થશે મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના,CM માન અને કેજરીવાલ બતાવશે લીલી ઝંડી

દિલ્હી: રાજધાની દિલ્હીની તર્જ પર હવે પંજાબમાં પણ મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના શરૂ કરવામાં આવશે. પંજાબના સીએમ ભગવંત માન અને દિલ્હીના સીએમ કેજરીવાલ આજે આ યાત્રા ટ્રેનને લીલી ઝંડી આપશે. આ યોજના હેઠળ 50,000 થી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા કરશે. 6 નવેમ્બરે પંજાબ કેબિનેટ દ્વારા મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ […]

PM ડિગ્રી વિવાદમાં કેજરિવારની મુશ્કેલીઓ વધી, કોર્ટે સમન્સ પાઠવી હાજર રહેવા નિર્દેશ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવિંક કેજરિવાર અને સંજયસિંહને સમન્સ ઈશ્યું કરીને તા. 7મી જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે નિર્દેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની અરવિંદ કેજરિવાલે માંગણી કરી હતી. તેમજ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. દરમિયાન ગુજરાત યુનિવર્સિટીએ યુનિવર્સિટી વિશે […]

આજે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર,કેજરીવાલ કહેશે પોતાની ‘મન કી બાત’

દિલ્હી :વિધાનસભાનું સોમવારથી શરૂ થનારું એક દિવસનું સત્ર હંગામેદાર બને તેવી શક્યતા છે. પક્ષ અને વિપક્ષ એકબીજા પર પ્રહારો કરશે. આ અંગે બંને પક્ષોએ રણનીતિ તૈયાર કરી છે. દારૂ કૌભાંડ મામલે બંને પક્ષો એકબીજા પર નિશાન સાધે તેવી શક્યતા છે. વિધાનસભામાં AAP સરકાર કેન્દ્રને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે, જ્યારે ભાજપે ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરવાની વ્યૂહરચના […]

ગુજરાત હાઈકોર્ટના આદેશથી આખો દેશ સ્તબ્ધ,કેજરીવાલે ફરી PM મોદીની ડિગ્રી પર કર્યા પ્રહાર

દિલ્હી : રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીની શૈક્ષણિક લાયકાત પર ફરી હુમલો કર્યો છે. તેમનું કહેવું છે કે જે લોકોને પીએમ મોદીની શૈક્ષણિક લાયકાત વિશે જાણવાનો અધિકાર છે તેઓ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી “સ્તબ્ધ” છે. ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના સાત વર્ષ જૂના આદેશને ફગાવી દીધો હતો, જેમાં ગુજરાત યુનિવર્સિટીને કેજરીવાલને મોદીની […]

લાંબા સમય બાદ દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં નથી: કેજરીવાલ

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મીડિયા રિપોર્ટને ટાંકીને કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં નથી. ટ્વિટર પર મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલની તસવીરો શેર કરતા તેણે લખ્યું કે લાંબા સમય બાદ દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ નથી થયું.દિલ્હીવાસીઓના પ્રયત્નો ધીમે ધીમે પરંતુ ચોક્કસ ફળ આપી રહ્યા છે.દિલ્હીવાસીઓને અભિનંદન.પરંતુ આપણે […]

પ્રદુષણ પર કેજરીવાલની મોટી જાહેરાત, 2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો વીજળીથી ચાલશે

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે,2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો ઈલેક્ટ્રિક હશે અને ઈ-બસ ચલાવવાથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવામાં ઘણો ફાયદો થશે.ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે રોડમેપ શેર કરતા કેજરીવાલે કહ્યું કે,સરકાર 2023માં આવી 1,500 બસો અને 2025 સુધીમાં 6,380 બસો ખરીદશે.રાજઘાટ ડેપો ખાતે 50 ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરવા માટે આયોજિત […]

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આપ પાર્ટીના દિગ્ગજ કહેવાતા નેતાઓની હાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે. આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો ખંભાળિયામાંથી પરાજય થયો છે. ઇસુદાન ગઢવી સામે ભાજપના મુળુભાઇનો વિજય થયો છે. બીજી તરફ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયોજક ગોપાલ ઇટાલીયા પણ કતારગામ બેઠક પરથી હાર્યા છે. તેઓની […]

MCD election:કેજરીવાલે જનતાને કરી અપીલ,દિલ્હીને સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે વોટ આપો

દિલ્હી:આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે શહેરના લોકોને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં પ્રામાણિક અને વધુ સારા શાસન માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં MCDના 250 વોર્ડ માટે કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું. કેજરીવાલે ટ્વીટ કર્યું, “આજે સ્વચ્છ અને સુંદર દિલ્હી […]

કેજરીવાલ હોંશે હોશેં જેના ઘેર જમવા ગયા હતા, તે રિક્ષાવાળો પલટી મારીને ભાજપમાં જોડાયો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ભેથી અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ચૂંટણી ટાણે માત્ર નેતાઓ જ પાર્ટી નથી બદલતા પણ સમર્થકો પણ પાર્ટી બદલતા હોય છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વડા એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે AAP’ના કેજરિવાલ આજે અને સિસોદીયા કાલે આવશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેન્દ્રિય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે. વડાપ્રધાન મોદી સપ્ટેમ્બરના અંતમાં ફરીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના પિયંકા ગાંથી પણ ચૂંટણી પ્રચારાર્થે નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવશે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલ આજે તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code