1. Home
  2. Tag "kerala"

ભારતમાં તા. 31મી મેના રોજ ચોમાસાની થશે એન્ટ્રી, 98 ટકા વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, હવે ગણતરીના દિવસોમાં જ ચોમાસુ કેરળથી ભારતમાં પ્રવેશ કરશે. તા. 31મી મેના રોજ કેરળ ચોમાસુ કેરળમાં પ્રવેશ કરે તેવી શકયતા છે. આ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની સાથે 98 ટકા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યાર બાદ ચોમાસુ આગળ વધશે. […]

કોરોના સંકટ વચ્ચે આ વર્ષે ચોમાસું આ સમયે દેશે દસ્તક

કોરોના સંકટ વચ્ચે સારા સમાચાર આ વર્ષે 1 જૂનથી કેરળમાં ચોમાસું દસ્તક દેશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવે આપી આ જાણકારી નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર છે. આગામી 1 જૂનથી કેરળમાં ચોમાસુ દસ્તક દેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દેશમાં ચોમાસાની આગાહી કરતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યું કે, દેશમાં […]

કેરળમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા 8 મેથી 16 મે સુધી લોકડાઉન જાહેર

કોરોના સંક્રમણ બેકાબૂ બનતા કેરળ સરકારે લીધો નિર્ણય કેરળમાં 8મેથી 16 મે સુધી લોકડાઉન જાહેર આ દરમિયાન કડક પ્રતિબંધો લાગૂ રહેશે કેરળ: સમગ્ર દેશમાં દૈનિક ધોરણે કોરોનાના 3 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. કેરળમાં પણ કોરોના સંક્રમણ અનિયંત્રીત બની રહ્યું છે ત્યારે હવે કેરળ સરકારે કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે 8 મે થી 16 મે […]

દક્ષિણ ભારતમાં કેરળના દરિયામાંથી 300 કિલો ડ્રગ્સ સાથે છ શ્રીલંકન નાગરિક ઝબ્બે

મુંબઈઃ ભારતમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓ સક્રીય થયા છે. બીજી તરફ નારકોર્ટીગ કન્ટ્રોલ બ્યુરો સહિતની સુરક્ષા એજન્સીઓ પણ ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાતના દરિયામાંથી કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે રૂ. 150 કરોડના હેરોઈનના જથ્થા સાથે આઠ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. દરમિયાન આજે કેરળના દરિયામાંથી એક બોડમાંથી […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : પીએમ મોદીએ મતદાન કરવા લોકોને 4 ભાષામાં કરી અપીલ

દેશના પાંચ ચૂંટણી રાજ્યોમાં આજે મતદાન થઇ રહ્યું છે પીએમ મોદીએ મતદારોને રેકોર્ડ મતદાનની કરી અપીલ બાંગ્લા,મલયાલમ,તમિલ અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને કહ્યું કલકતા : દેશના પાંચ ચૂંટણી રાજ્યોમાં આજે મતદાન થઇ રહ્યું છે. આમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે.એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તમામ રાજ્યોના મતદારોને રેકોર્ડ મતદાન […]

કેરળ વિધાનસભા ચૂંટણી: ભાજપે મેટ્રો મેન શ્રીધરનને CM ઉમેદવાર બનાવ્યા

કેરળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ભાજપે ત્યાં મેટ્રોમેન ઇ શ્રીધરનને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા 88 વર્ષીય શ્રીધરન ગત સપ્તાહે જ ભાજપમાં જોડાયા હતા તિરુવનંતપુરમ: કેરળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે ત્યાં મેટ્રોમેન તરીકે ઓળખાતા ઇ શ્રીધરનને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે. 88 વર્ષીય શ્રીધરન ગત સપ્તાહે જ ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં જ […]

કેરળમાં RSSના કાર્યકરની હત્યા, મુસ્લિમ સંગઠનના કાર્યકરોએ કર્યો હતો હુમલો

તિરૂવનંતપુરમઃ કેરલના અલાપ્પુજા જિલ્લામાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ના કાર્યકરની હત્યા કરવામાં આવતા ખળભળાટ  મચી ગયો છે. મુસ્લિમ સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની રાજકીય શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના કાર્યકરોએ કરી હોવાનું ખૂલ્યું છે. પોલીસ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આઠ આરોપીઓને ઝડપી લીધા છે. આ બનાવને પગલે ભાજપ અને બીજા હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર […]

ભૂતકાળમાં બેદરકાર રહેલા અધિકારીઓને ચૂંટણીની જવાબદારીથી દૂર રખાશે

દિલ્હીઃ દેશમાં આગામી મહિનાઓમાં પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. દરમિયાન ભુતકાળમાં ચૂંટણી કામગીરીમાં બેદરકાર રહેલા અધિકારીઓને નવી ચૂંટણીમાં જવાબદાર નહીં સોંપવાનો આદેશ ચૂંટણી પંચે આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશના પાંચ રાજયો આસામ, કેરળ, પશ્ર્ચીમ બંગાળ, તામીલનાડુ તથા પુડુચેરીમાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી […]

કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોને સતર્કતા રાખવા કેન્દ્રની સૂચના

મુંબઈઃ દેશમાં ફરી એકવાર કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. જેને લઈને કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ ચાર રાજ્યોને સતર્ક રહેવા માટે સૂચના આપી છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને કેરળ સરકારને પત્ર લખી સાવધાની અને સતર્કતા રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત કોરોના સંક્રમણના કેસ વધતા કડક પગલા ભરવા […]

કોરોનાને કારણે રોજગારીને અસર, વિદેશથી 8 લાખથી વધારે લોકો કેરળ ફર્યા પરત

દિલ્હીઃ કોરોના મહામારીની અસર સમગ્ર દુનિયામાં લોકોના આરોગ્યની સાથે સામાજીક જીવન ઉપર પણ પડી છે. દરમિયાન કેરમાં ગત મે 2020થી અત્યાર સુધીમાં 8.43 લાખ લોકો કેરળ પરત ફર્યાં છે. જે પૈકી 5.52 લાખની નોકરી જતી રહેતા તેઓ પરત વતન ફર્યા હોવાનું સામે આવ્યું છે. ભારત સહિત દુનિયાભરમાં કોરોના મહામારીને પગલે મોટી સંખ્યામાં બેરોજગારી ઉભી થવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code