1. Home
  2. Tag "Khatmuhurat"

વિંછીયામાં CM ભૂપેન્દ્ર પટેલ આજે સૌની યોજના લિંક-4ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવાર તા.16મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નિરર્થક વહી જતા વધારાના નીરને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ બહુહેતુક સૌની યોજના […]

અમદાવાદમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત આજે અમિત શાહના હસ્તે કરાશે

અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આજે રવિવારે સાંજે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાતમુહૂર્ત કરશે. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના શહેરના ધારાસભ્યો, પદાધિકારીઓ, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ શહેરના નારાણપુરા વિસ્તારમાં બનનારા વિશ્વકક્ષાના સ્પોર્ટ્સ […]

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં લાયક ઉમેદવારને જ ટિકિટ મળશેઃ પાટિલ

વેરાવળઃ યાત્રાધામ સોમનાથમાં ગીર સોમનાથ જિલ્‍લા ભાજપના કાર્યાલયનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયુ હતું. પ્રથમ જયોતિર્લિગ સોમનાથ માહાદેવના સાંનિઘ્‍યમાં દેશનું પ્રથમ કમળ આકારનું જિલ્‍લા સંગઠનનું કાર્યાલય બનવવાનો નિર્ણય કરાયો છે. આ કાર્યાલયને ગીર સોમનાથ ભાજપ દ્વારા ‘સોમ કમલમ’નામ આપવાનો નિર્ણય કરાયો છે. કાર્યાલય તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન હશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સી.આર.પાટીલે 2022ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code