પુડુચેરીના ઉપરાજ્યપાલ પદેથી હટાવ્યા બાદ કિરણ બેદીએ આ ટ્વિટ કર્યું
કિરણ બેદી હવે પુડુચેરીની ઉપરાજ્યપાલ નહીં રહી રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ આપી જાણકરી તમિલિસાઇ સોંદર્યરાજનને સોપાયો LG નો હવાલો કિરણ બેદીએ તમામ લોકોનો માન્યો આભાર દિલ્હીઃ-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કિરણ બેદીને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી હટાવ્યા છે. રાષ્ટ્રપતિએ તેમની જગ્યાએ તેલંગાનાની રાજ્યપાલ તમિલિસાઇ સોંદર્યરાજનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો હવાલો સોપ્યો છે,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પ્રેસ સેક્રેટરી અજય કુમારે એક […]