બળવાખોર સાંસદો સામે મમતાના વફાદારો મેદાને, કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે બળવાખોરોને ગદ્દાર ગણાવ્યા
નવી દિલ્હી, 9 જૂન 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસની અંદર લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે ખુલ્લા રાજકીય જંગમાં ફેરવાઈ ગયો છે. પાર્ટીના કેટલાક સાંસદોએ બળવાખોર વલણ અપનાવ્યા બાદ હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના નેતાઓએ મોરચો સંભાળી લીધો છે. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે બાગી નેતાઓ પર આકરા પ્રહારો કરતા તેમને ‘ગદ્દાર’, […]


