1. Home
  2. Tag "kishor nadlaskar"

ફિલ્મ ‘જીસ દેશમેં ગંગા રહેતા હે’ માં ‘સન્નાટા’નો રોલ પ્લે કરનારા  એક્ટર કિશોર નંદલાસ્કરનું કોરોનાના કારણે નિધન

સન્નાટાથી જાણીતા બનેલા એક્ટર કિશોર નંદલાસ્કરનું નિધન મરાછઠી અને હિન્દી ફિલ્મોમાં કર્યુ હતું કામ મુંબઈ – મરાઠી અને હિન્દી ફિલ્મ જગતના લોકપ્રિય અભિનેતા કિશોર નંદલાસ્કરનું  કોરોનાના કારણે નિધન છે. કિશોરને કોરોના સંક્રમણ થયો હોવાની જાણ થતા જ  થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મંગળવારે બપોરે 12.30 વાગ્યે  આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિગ્દર્શક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code