1. Home
  2. Tag "Know"

જાણો ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની ઉણપ શરીર અને બાળકના શરીર પર શું અસર કરે છે?

ગર્ભાવસ્થા એ એક ખાસ સમય છે જ્યારે માતા અને બાળક બંનેને યોગ્ય પોષણની જરૂર હોય છે. જાણો આ સમયે આયર્નની ઉણપ બાળક અને માતા પર શું અસર કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરને વધુ આયર્નની જરૂર હોય છે કારણ કે તે બાળકના વિકાસમાં મદદ કરે છે અને લોહીની સંખ્યામાં વધારો કરે છે. જો ખોરાકમાં આયર્નની ઉણપ […]

કેન્સરની સારવાર દરમિયાન શા માટે ખરી જાય વાળ ? કેટલા સમય પછી ઉગે નવા વાળ

કેન્સર એક ગંભીર રોગ છે જેની સારવાર સમયસર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થાય છે. કેન્સરની સારવારમાં કીમોથેરાપી પ્રચલિત અને પ્રભાવી ઉપાય ગણાય છે. જોકે કેન્સરમાં કીમોથેરાપી શરૂ થાય એટલે મોટાભાગના લોકોના માથાના અને આઇબ્રોના વાળ ખરી જાય છે. કેન્સરની સારવાર દરમિયાન વાળ ખરી જવા પાછળ કીમોથેરાપી જવાબદાર હોય છે. આજે તમને જણાવીએ […]

સરકારે ગૂગલ ક્રોમના માટે જારી કરી કડક ચેતવણી, જાણો કેવી રીતે બચી શકાય હવે

ઘણા યુઝર્સ Android ડિવાઈસનો ઉપયોગ કરે છે. આવામાંતમે પણ ગૂગલ ક્રોમના યુઝર છો તો સાવધાન રહેવાની જરૂર છે. સરકારની એજન્સી CERT-In એટલે કે ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે ગૂગલ ક્રોમ ઓએસને લઈને કડક ચેતવણી જારી કરી છે. સરકારી એજન્સી મુજબ, ગુગલ ક્રોમમાં કમજોરીઓ જોવા મળી છે. હેકર્સ ઘણી ટાર્ગેટ સિસ્ટમને નિશાન બનાવી રહ્યા છે. આવી […]

શું હાઈ બીપીથી પીડિત લોકોએ કોફી પીવી જોઈએ કે નહીં, જાણો…..

જો તમે હાઈ બ્લડ પ્રેશરના શિકાર છો તો કોફીને લઈને તમને અલગ અલગ સલાહ સાંભળવા મળતી હશે. ચાની જેમ કોફી પીવી એ પણ એક મનોરંજન છે. ઘણા લોકોને દિવસમાં એક કે બે વાર કોફી પીધા વગર ચેન નથી પડતો. એવું કહેવાય છે કે ચાની જેમ કોફી પણ સવારની શરૂઆત કરવા માટે ખૂબ જ પોપ્યૂલર ઓપ્શન […]

આ એક ટેસ્ટથી જાણો કે તમે હાર્ટના પેશન્ટ છો કે નહીં, આજે જ કરાવો

હાર્ટ એટેકઃ છાતીમાં દુખાવો અને ગેસની સમસ્યા હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. આવા લોકોએ સાવધાન રહેવું જોઈએ. જો તમે વારંવાર છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા હોવ તો તમારે તમારા હાર્ટની તપાસ કરાવવી જોઈએ. આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખઆનપાનના લીધે હાઈ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને મોટાપા સહિત ઘણી બીમારીઓનો શિકાર બને છે. આ બધા કારણો હૃદયની […]

સાંધાના દુખાવાનું શું છે કારણ? આ રીતે કરી શકાય છે ઈલાજ, જાણો….

સાંધાના દુખાવા એટલે કે આર્થરાઈટિસનું મુખ્ય કારણ કેલ્શિયમની ઉણપ છે, પણ એવું નથી, વિટામિન ડીની ઉણપથી પણ સાંધાનો દુખાવો થાય છે. ઘણા અભ્યાસોમાં વાત સામે આવી છે. સાંધાના દુખાવા અને આર્થરાઈટિસથી પીડાત મોટાભાગના દર્દીઓમાં વિટામિન ડીની ઉણપ જોવા મળી છે. વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, જે માત્ર હાડકાં માટે જ નહીં પણ ઓવરઓલ હેલ્થ […]

બાળકોને ડ્રાયફ્રુટ્સ ખવડાવવાનું કઈ ઉંમરે શરૂ કરવું જોઈએ, જાણો….

મોટાભાગના ડોકટરો સલાહ આપે છે કે બાળકો 9-12 મહિનાની ઉંમરથી ડ્રાયફ્રુટ્સ આપવાનું શરૂ કરી શકે છે. પણ યાદ રાખો, દરેક બાળક અલગ હોય છે, એટલે ચોક્કસ તમારા બાળકના ડૉક્ટરને એકવાર પૂછો. શરૂઆતમાં, બે વર્ષ સુધી બાળકોને ડ્રાયફ્રૂટ્સ પીસીને આપવામાં આવે છે. 2 થી 5 વર્ષના બાળકોને ડ્રાયફ્રૂટ્સ ખૂબ જ ઓછી માત્રામાં આપવા જોઈએ. દિવસમાં એક […]

પેટના દુખાવાને ગંભીર સમસ્યા ક્યારે ગણવી જોઈએ? જાણો એક્સપર્ટનો અભિપ્રાય

પેટમાં દુખાવાની સાથે સાથે ઉલ્ટી પણ થતી હોય તો સમજી જવું કે મામલો ગંભીર છે. કોઈ વ્યક્તિને ફૂડ એલર્જી, પેટમાં ઈન્ફેક્શન, ફ્લૂ જેવી સમસ્યા હોય તો તે પેટમાં દુખાવાની ફરિયાદ કરી શકે છે. એસિડ રિફ્લક્સને કારણે પેટમાં દુખાવાની સમસ્યા પણ જોવા મળે છે. પેટમાં દુખાવો ક્યારેક ગેસને કારણે થઈ શકે છે, પણ તે મોટું કારણ […]

ધૂળથી કેમ થાય છે એલર્જી અને જાણો તેના પાછળનું કારણ તથા બચવાની રીત

એલર્જી ધૂળને કારણે નથી પણ ધૂળમાં રહેલા ડેડ માઈટ અને તેની ગંદકીમાં રહેલ પ્રોટીનના કારણે થાય છે. એલર્જી એક સામાન્ય સમસ્યા છે જેનો દરેકને સામનો કરવો પડે છે. તેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ કમજોર થવા લાગે છે. ઘણા લોકોને ધૂળ અને માટીના કારણે એલર્જીની સમસ્યા હોય છે. ધૂળના કારણે અનેક પ્રકારની એલર્જી થાય છે. ધૂળના કણો […]

શું ઉનાળામાં ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? જાણો તેને ખાવાની સાચી રીત…

હવામાન ગમે તે હોય સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં ઘણીવાર એવી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે જે પેટને ઠંડુ રાખે છે. આવી સ્થિતિમાં શું આ સિઝનમાં ગોળ ખાવો યોગ્ય રહેશે? ડોકટરો મુજબ, તમારે ઉનાળામાં ગોળ ના ખાવો જોઈએ, જો તમને ગોળ ખૂબ જ પસંદ હોય તો પણ તમારે તેને ઓછી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code