1. Home
  2. Tag "Kolkata"

30 ડિસેમ્બરે કોલકાતામાં રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠક યોજાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અધ્યક્ષતા 

કોલકાતા:નેશનલ ગંગા કાઉન્સિલ (NGC)ની બેઠક 30 ડિસેમ્બરે કોલકાતામાં યોજાશે જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી.નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ જી અશોક કુમારે ‘ભાષા’ને કહ્યું, “રાષ્ટ્રીય ગંગા મિશનની બેઠક 30 ડિસેમ્બર, 2022ના રોજ કોલકાતામાં યોજાશે.જેનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. નોંધનીય છે કે […]

અભિનેતા પરેશ રાવલ સામે કોલકાતા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ – જાણો શું છે મામલો

પરેશ રાવલ વિવાદમાં સપડાયા બંગાળીઓ સામે વિવાદીત ટિપ્પણી કરતા પોતે વિવાદમાં આવ્યા કોલકાતા પોલીસ સ્ટેશને તેમના વુરુદ્ધ ફરીયાદ નોંધી દેશભરમાં ગુજરાતની ચૂંટણીને લઈને અનેક પાર્ટી એકબીજા પર શાબ્દિક પ્રહાર કરતી જોવા મળી રહી છે ત્યારે કેટલાક નેતાઓ અનેક વિવાગીત નિવેગનને લઈને ચર્ચામાં છે ,ત્યારે બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ પણ વિવાગદમાં સપડાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે […]

પશ્વિમ બંગાળના મોમીનપુરમાં બે સમૂદાયો વચ્ચે અથડામણ બાદ કલમ 144 લાગૂ કરાઈ – તણાવપૂર્ણ માહોલ

કોલકાતાના મોમીનપુરમાં ઘધારા 144 લાગૂ બે સમુદાયો વચ્ચેની અથડામણના કારણે પોલીસ ફોર્સ તૈનાત કરાઈ કોલકાતોઃ પશ્વિમ બંગાળના મોમીપુર વિસ્તારમાં ૃઈદે મિલાદ પર બે સમુદાયો વચ્ચે અથમાણ સર્જાય હતી ત્યાર બાદ તોડફોડની ઘટનાઓ જેવી હિંસા થી જેને લઈને વાતાવરણ તંગ બન્યું છે, ત્યારે આ મામલે કોલકાતાના મોમીનપુર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી ચૂકી  છે. આ […]

કોલકત્તા દુર્ગા પૂજા જોવા જતા હોય તો આ સ્થળ પર ફરવાનું ન ભૂલતા

ભારતમાં લોકો હંમેશા ફરવા માટે ઉતાવળા રહેતા હોય છે. ભારતમાં લોકોને ફરવાનું પણ વધારે પસંદ આવતું હોય છે. ભારતમાં જો વાત કરવામાં આવે લોકોના ફરવાના સમયની તો મોટા ભાગના લોકો ફરવાનો સમય તહેવાર પર વધારે નક્કી કરી છે એવામાં હવે અત્યારે જે લોકો દુર્ગા પુજા જોવા માટે બંગાળ જઈ રહ્યા છે તેમણે આ જગ્યાઓએ પણ […]

પશ્ચિમ બંગાળઃ મુક્તિ-માત્રિકા કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ શુક્રવારે વિક્ટોરિયા મેમોરિયલ હોલ, કોલકાતા ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ, મુક્તિ-માત્રિકા (‘માતા તરીકે સ્વતંત્રતા’) માં હાજરી આપશે. પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખર પણ અન્ય મહાનુભાવો સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. મુક્તિ-માત્રિકામાં પ્રખ્યાત ઓડિસી નૃત્યાંગના ડોના ગાંગુલી અને તેમની મંડળી, દીક્ષા મંજરી દ્વારા નૃત્ય […]

કોલકત્તાની એક ફેક્ટરીમાં 12 કલાકથી લાગી છે આગ, નથી થઈ રહ્યો તેના પર કાબૂ

પશ્ચિમ બંગાળની એક ફેક્ટરીમાં લાગી આગ 12 કલાક બાદ પણ નથી આવી રહ્યો કાબૂ 2 ફાયરબ્રિગેડના કર્મીઓ ઈજાગ્રસ્ત કોલકત્તા:પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાના તંગરા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગઈ કાલે એટલે કે શનિવારે રાતના સમય પર આગ લાગવાની ઘટના બની છે, આગની જાણકારી મળતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે પરંતુ 12 કલાક થઈ ગયા […]

કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું આજે PM મોદી ઉદ્ઘાટન કરશે

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે. એટલું જ નહીં લોકોને મોંઘી દવામાંથી છુટકારો મળે તે માટે જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (CNCI)ના બીજા કેમ્પસ ઉભુ કરવામાં આવ્યું છે. CNCIનું બીજું […]

હવાના પ્રદુષણે વિશ્વના દેશોની ચિંતા વધારીઃ એશિયાના પાંચ શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ વધારે

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. જેને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. તેમજ પ્રદુષણમાં ઘટાડો થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ નિષ્ણાતોએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડની એક સંસ્થાએ દુનિયાની સૌથી દસ શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં […]

પશ્વિમ બંગાળમાં કોરોનાનો કહેર- સતત બીજે દિવસે પણ 800થી વધુ કેસ નોંધાયા

બંગાળમાં કોરોનાના કેસ વધ્યા સતત બીજે દિવસે 80દ કેસ નોંધાતા તંત્ર ચિંતામાં   કોલકાતાઃ-વિતેલા વર્ષથી શરુ થયેલી કોરોનાની મહામારીની અસર હાલ પમ દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે,જેમાંનું એક છે પશ્વિબંગાળ, વિતેલા દિવસને શુક્રવારે પશ્ચિમ બંગાળમાં 860 નવા કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 16 લાખને પાર થઈ ગઈ છે. જ્યાં […]

કોલકાતા એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાની ધમકી ભર્યો આવ્યો કોલ

એર ઈન્ડિયાને વિમાનને હાઈજેક કરવાની ધમકી હાઈજેક કરવાની ધમકી આપતા કોલથી ભય ફેલાયો કોલકતાઃ-કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિતેલા દિવસ બુધવારની  સાંજે 7 થી 7.10 ની વચ્ચે પ્લેન હાઇજેકિંગ અંગે ધમકીભર્યો ફોન આવ્યો હતો.આ કોલ પર સામે વાળા વ્યક્તિએ બંગાળીમાં ભાષામાં વાત કરી હતી અને ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ પણ શાંત બિસ્વાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code