1. Home
  2. Tag "Kolkata"

કોલકાતામાં દર લાખની વસ્તી દીઠ કોગ્નિઝેબલ ગુનાઓની સંખ્યા ઘટી

દિલ્હી – ભારતના અનેક શહેરો સુરક્ષિત સાહેરોની યાદીમાં આવે છે જો કે દિલ્હી અને મુંબઇને પછાડીને 3 વર્ષમાં સતત ત્રીજી વખાણ વેસ્ટ બેનગીલનઉઈ શહેર કોલકલ સૌથી સુરક્ષિત શહેર સાબિત થયું છે . આ બાબત  નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રેપોરમાં રજૂ કરવામાં આવી છે .  આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોલકાતા સતત ત્રીજા વર્ષે ભારતમાં […]

દેશમાં સૌથી સુરક્ષિત શહેર બન્યું કોલકાતા, પૂણે અને હૈદરાબાદ બીજા તથા ત્રીજા નંબર ઉપર

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કર્યો રિપોર્ટ સતત ત્રણ વર્ષથી કોલકાતા પ્રથમ નંબર ઉપર કોલકાતામાં મહિલા વિરોધી અત્યારચારના બનાવો વધ્યાં નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર કોલકાતા ભારતનું સૌથી સુરક્ષિત શહેર છે. આ સાથે, કોલકત્તાને સતત ત્રીજા વર્ષે સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિ લાખ વસ્તીમાં […]

ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં મમતા સરકાર પર કર્યા આકરા પ્રહારો,કહી આ વાત

કોલકાતા: ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મમતા સરકારે ગરીબો સાથે દગો કર્યો છે. મમતાએ બંગાળને બરબાદ કરી દીધું છે. બંગાળના લોકો ટીએમસીને હટાવી દેશે. પીએમ મોદીએ દેશને દરેક મોરચે આગળ લઈ ગયા. શાહે કહ્યું, ‘સોનાર બાંગ્લા અને મા માટી માનવીના નારા સાથે મમતા દીદી સામ્યવાદીઓને હટાવીને […]

કોલકાતામાં આજે ભાજપની વિશાળ રેલી, ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

કોલકાતા:બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડૉ. સુકાંત મજુમદારાએ કહ્યું છે કે બુધવારે કોલકાતામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સાંભળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે. બુધવારની રેલી માટે મંગળવાર સાંજથી જ બંગાળના વિવિધ ભાગોમાંથી લોકો કોલકાતા પહોંચવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, ગેરુઆ સુનામી બુધવારે કોલકાતામાં ત્રાટકશે.પશ્ચિમ બંગાળ હવે બદલાઈ ગયું છે. અહીંના લોકો હવે મમતા […]

વિશ્વમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા શહેરોની યાદીમાં કોલકાતા, ઢાકા અને કરાચીનો સમાવેશ

નવી દિલ્હીઃ ઢાકાની હવાની ગુણવત્તા આજે સવારે ‘ખૂબ જ બિનઆરોગ્યપ્રદ’ ઝોનમાં રહી હતી. IQAir મુજબ, સવારે 8:57 વાગ્યે 227ના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સ્કોર સાથે, બાંગ્લાદેશની રાજધાની સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા શહેરોની યાદીમાં બીજા ક્રમે છે. કોલકાતા અને પાકિસ્તાનનું કરાચી અનુક્રમે 274 અને 177 AQI સાથે પ્રથમ અને ત્રીજા સ્થાને છે. 101 અને […]

કોલકાતાના આ સ્થળોની નવરાત્રિ પૂજા નથી જોઈ, તો તમે કઈ જોયું નથી

નવરાત્રીના પવિત્ર દિવસોની શરૂઆત થઈ ગઈ છે. તે સમગ્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. ખાસ કરીને કોલકાતામાં તેની અલગ સ્ટાઈલ જોવા મળે છે. અહીં લોકો દેવી દુર્ગામાં ખૂબ માને છે અને નવરાત્રિના સમયે અહીં મોટા મોટા પંડાલ બનાવવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી લોકો દેવીના દર્શન કરવા આવે છે. આ તહેવારની વિશેષ જાહોજલાલી […]

કોલકાતાના આ પૂજા પંડાલમાં મા દુર્ગાની સાથે પીએમ મોદીની મુર્તિ લગાવવામાં આવી

કોલકાતાઃ આજે નવનરાત્રીનો બીજો દિવસ છે, ખાસ કરીને નવરાત્રીમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ હોય છે અહી મા દુર્ગાની ખૂબ જ ઘામઘૂમ પૂર્વક પૂજા કરવામાં આવે છે અને ઉત્સાહભેર તેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ ગૃહમંત્રી શાહ કોલકાતાના મા દુર્ગા પંડાલનું મહૂર્ત કરશે,આજે નવરાત્રીનો બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં વિશેષ પૂજા પંડાલનું […]

કોલકાતામાં દુર્ગા પૂજાની તૈયારીઓ, દુર્ગા પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજાને વૈશ્વિક ઓળખ મળી છે. દર વખતની જેમ આ વખતે પણ દુર્ગા પૂજા માટે થીમ આધારિત પંડાલોને મૂર્તિઓથી સજાવવા લાગ્યા છે. બંગાળની દુર્ગા પૂજાને યુનેસ્કો દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. આ અંતર્ગત આ વખતે દુર્ગા પૂજા પછી ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં ઉત્તમ દુર્ગા મૂર્તિઓ અને પૂજા વિષયોનું પ્રદર્શન યોજવામાં આવશે. આ […]

PM નરેન્દ્ર મોદી ફરી આવશે બંગાળ,22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે!

PM નરેન્દ્ર મોદી ફરી આવશે પશ્ચિમ બંગાળની મુલાકાતે 22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે! કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બંગાળની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તે 22 મેના રોજ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત રોજગાર મેળામાં હાજરી આપી શકે છે. વડાપ્રધાનની રાજકીય બેઠકનો કોઈ રાજકીય સભા કે કાર્યક્રમ નથી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર […]

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે,ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે 

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં લેશે ભાગ દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા કોલકાતા આવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ આમંત્રણ સાંસ્કૃતિક સંગઠન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code