1. Home
  2. Tag "kulgam"

હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, શોપિયા અને કુલગામમાં આતંકવાદીઓના ઘરો નષ્ટ કરવામાં આવ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો આતંકવાદીઓ સામે કાર્યવાહી ચાલુ રાખી રહ્યા છે. સુરક્ષા દળોએ પુલવામા, શોપિયા અને કુલગામમાં આતંકવાદીઓના ઘરો તોડી પાડ્યા છે. આતંકવાદીઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. શોપિયાના છોટીપોરામાં સક્રિય લશ્કર-એ-તોયબા આતંકવાદી કમાન્ડર શાહિદ અહમદ કુટ્ટેનું ઘર સુરક્ષા દળોએ તોડી પાડ્યું હતું. શાહિદ છેલ્લા ત્રણથી ચાર […]

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સાથેની અથડામણમાં 5 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના બેહીબાગ વિસ્તારમાં સ્થિત કદ્દર ગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજરોજ વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ ઘણા આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં […]

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ,3 જવાનો શહીદ,સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓને શોધવા માટે વધારાના સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના હલ્લાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ […]

જમ્મુ-કાશ્મીરના કુલગામથી ગુમ થયેલ સેનાનો જવાન મળી આવ્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામથી શનિવારે ગુમ થયેલ સેનાનો જવાન મળી આવ્યો છે. પોલીસે ગુરુવારે જણાવ્યું કે જાવેદ અહેમદ વાનીની મેડિકલ ચેકઅપ બાદ પૂછપરછ કરવામાં આવશે. પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે. શંકા છે કે જાવેદ અહેમદ આટલા દિવસો સુધી આતંકવાદીઓની કસ્ટડીમાં હતો, તો આ સમયગાળા દરમિયાન તે કોને મળ્યો અને ક્યાં ગયો? આ […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોનું ઓપરેશન,કુલગામમાં જૈશના બે આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે,સુરક્ષા દળોને કુલગામના અહવાટૂ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, જેના પગલે ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એડીજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે,ઘેરાયેલા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે સ્થાનિક આતંકવાદીઓને સુરક્ષા દળોએ […]

જમ્મુ કાશ્મીરમાં સેનાએ એન્કાઉન્ટરમાં જેશના એક આતંકીને ઠાર કર્યો – એક જવાન સહીત 2 નાગરિકો ઘાયલ

કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ એક આતંકી ઠાર મરાયો દિલ્હીઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેતી હોય છે અવારનવાર આતંકીઓ દ્રારા અહીંની શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે ફરી  જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે.માર્યો ગયેલો આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો. પ્રાપ્ત […]

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો – ઘટનામાં 1 જવાન શહીદ

કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો ઘટનામાં 1 જવાન શહીદ શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકવાદીઓની નજર હંમેશા ટકેલી હોય છે અહીંની શઆંતિને સતત ભંગ કરવાના નાપાક ઈરાદાઓ સાથે તેઓ કેટલાક વસ્તારોમાં હુમલો કરતા હોય છે ત્યારે વિતેલી રાત્રે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. શનિવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં થયેલા ગ્રેનેડ હુમલામાં એક […]

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એક નાગરિકનું મોત

આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ અથડામણમાં એક નાગરિકનું મોત જમ્મુ અને કાશ્મીરના કુલગામની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.આ દરમિયાન એક નાગરિક ઘાયલ થયો હતો.જોકે, ઈજાગ્રસ્ત વ્યક્તિએ બાદમાં હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.તે જ સમયે આ ઘટનામાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું […]

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર,હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ હિઝબુલનો એક આતંકવાદી માર્યો ગયો શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે.જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે,આ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના ખાંડીપોરા વિસ્તારમાં શરૂ થયું હતું.પોલીસને ખાંડીપોરામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને સમગ્ર વિસ્તારને […]

કાશ્મીરના કુલગામમાં આતંકીઓની નાપાક હરકત – ફરી એક હિન્દુ મહિલા શિક્ષકની ગોળીમારીને હત્યા કરી

કાશ્મીરમાં આતંકીઓનો કહેર એક મહિલા શકિક્ષકની ગોળી મારીને કરાઈ હત્યા શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓ દ્રારા સ્થાનિક લોકોની હત્યાઓના મામલાઓ વધતા જોવા મળી રહ્યા છે,તાજેતરમાં ટીવી અભિનેત્રી અમરિનની ગોળી મારીને હત્યા બાદ ફરી આજ રોજ એક મહિલા શિક્ષકની ગોળી મારીને હત્યા કરનાવો મામલો સામે આવ્યો છે. જાણકારી અનુસાર કુલગામ જિલ્લાના ગોપાલપોરા વિસ્તારમાં એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code