1. Home
  2. Tag "kumbh mela"

નાણા મંત્રી નર્મલાએ બજેટ સ્પીચ આપતા જ વિપક્ષએ કુંભ મેળામાં ગેરરીતિનો પ્રશ્ન ઉઠાવ્યો

નાણામંત્રીએ 77 મિનિટ સ્પીચ દરમિયાન 5 વખત પાણી પીધું અધ્યક્ષએ અખિલેશને ઠપકો આપતા વિપક્ષનું વોકઆઉટ નિર્મલાએ સંસદ ભવન આવતા પહેલા રાષ્ટ્રપતિના આશીર્વાદ લીધા નવી હિલ્હીઃ  કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે શનિવારે લોકસભામાં  8મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. નાણા મંત્રીએ ગોલ્ડન બોર્ડરવાળી ક્રીમ રંગની મધુબની પેઇન્ટિંગ સાડી પહેરી હતી. સંસદ ભવન આવતા પહેલા જ નિર્મલા […]

ગુજરાતમાં એસટીની વોલ્વો બસમાં કુંભમેળામાં ગયેલા યાત્રિકો સલામત છે

એસટીની બે વોલ્વો બસ બુધવારે સવારે 5 વાગ્યે પ્રયાગરાજ પહોંચી એસટીના અધિકારીઓ યાત્રિકોની સાથે છે યાત્રિકોને ઘાટ પહોંચાડવા માટે યુપીએસટી બસની સેવા લેવામાં આવી અમદાવાદઃ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભાગ લેવા ગુજરાતમાંથી અનેક શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. પ્રયાગરાજમાં મહાકુંભના મેળામાં નાસભાગ મચી જતાં 10થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદથી ગુજરાત એસટીની બે વોલ્વો બસમાં […]

કુંભમેળા માટે એસટીની વોલ્વો બસનું ટુર પેકેજ, રૂપિયા 8100માં 3 દિવસ,4 રાત્રિનો પ્રવાસ

કૂંભમેળામાં જવા માટે ટ્રેનો હાઉસ ફુલ થતાં એસટીની વોલ્વો બસ દોડાવાશે દર સોમવારે વોલ્વો બસ અમદાવાદના રાણીપથી ઉપડશે પ્રવાસીઓ વધશે તો બસની સંખ્યામાં વધારો કરાશે અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કૂંભ સ્નાન કરવા માટે ઉમટી રહ્યા છે. જેમાં ગુજરાતમાંથી ટ્રેનો, ફ્લાઈટ્સ તેમજ ખાનગી […]

કુંભમેળાને કારણે અમદાવાદથી પ્રયાગરાજના એરફેરમાં 7 ગણો વધારો

મહાકુંભના નામે ભક્તોને લૂંટતી એરલાઈન્સ કંપનીઓ વિમાન ભાડું 6100થી 40000ને પાર પહોંચાડી દેવાયું વિશ્વ હિન્દુ પરિષદે PM મોદીને પત્ર લખી હસ્તક્ષેપ કરવા અપીલ કરી  અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. ત્યારે બસ-ટ્રેન જેવી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓમાં વધારો કરાયો છે. ગુજરાતમાંથી પણ રોજબરોજ […]

પ્રયાગરાજઃ કુંભ મેળાની તડામાર તૈયારીઓ, 43 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી શકયતા

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર 2025 માં 12 વર્ષ બાદ મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવશે. મહાકુંભની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મહાકુંભ મેળામાં લગભગ 43 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે અને સંગમથી મહાકુંભ સુધીની તમામ વિકાસ પ્રવૃત્તિઓ […]

કુંભ મેળા માટે ભારતીય રેલવે 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

• મેળામાં 30 થી 50 કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા • રેલ્વે ટ્રેકને ડબલ કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયએ કુંભ મેળા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવા પર કામ કરી રહ્યું છે અને જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં યોજાનાર વિશાળ ધાર્મિક પ્રસંગ માટે 992 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ માહિતી આપી […]

કુંભનો મેળો 2021 – હરીદ્વારમાં થશે આજે અંતિમ શાહી સ્નાન, પોલીસનો કડક બંદોબસ્ત

કુંભના મેળામાં આજે થશે શાહી સ્નાન હરીદ્વારમાં મોટી સંખ્યામાં સાધુ-સંત કરશે સ્નાન પોલીસનો હરીદ્વારમાં કડક બંદોબસ્ત હરીદ્વાર: કુંભના મેળામાં જે રીતે દર વર્ષ શાહી સ્નાન થાય છે તે રીતે આ વખતે પણ શાહી સ્નાન થશે. લાખોની સંખ્યામાં સાધુ-સંતો આજે હરીદ્વારમાં શાહી સ્નાન કરશે. આ બાબતે કુંભના મેળાના આઈજી પોલીસ – સંજય ગુંજ્યાલે કહ્યું કે કુંભના […]

કુંભમેળામાં ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓનો RTPCR ટેસ્ટ કરાશે

રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય રિપોર્ટ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટી રહેવુ પડશે શ્રદ્ધાળુઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે લેવાયો નિર્ણય અમદાવાદઃ હરિદ્વારમાં કુંભમેળોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા કુંભમેળોની સમાપ્તની કેટલાક અખાડાઓએ જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભમેળામાં ગયા હતા. કુંભમેળામાં ગયેલા ગુજરાતના નાગરિકો પરત આવે ત્યારે સીધો પ્રવેશ નહીં આપવામાં આવે. આ […]

કુંભમેળા બાબતે પીએમ મોદીએ તોડ્યું મોન – સંત અવધેશાનંદ ગિરીને કહ્યું , ‘હવે મેળો સમાપ્ત કરો’

કુંભ બાબતે પીએમ મોદીએ કરી અપીલ સંતને ફોન કરી મેળો બંધ કરવા કહ્યું દિલ્હીઃ-દેશમાં કોરોના વાયરસની બીજી લહેર તીવ્ર બની છે. રોજેરોજના બે લાખ આસપાસ કે તેનાથી વધુ કેસો સામે આવી રહ્યા છે ,વધતા કોરોનાના કેસો વચ્ચે સમગ્ર દેશમાં આઈસોલેશન વોર્ડ, બેડ, ઓક્સિજન અને રેમડિસિવીર ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે […]

હવે હરિદ્વાર કુંભ મેળામાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ નેગેટિવ આવવો જરૂરી, હાઇકોર્ટનો નિર્ણય

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર કુંભ મેળામાં પ્રવેશ માટે હવે RT-PCR ટેસ્ટ કરાવવો અનિવાર્ય RT-PCR ટેસ્ટ કરાવી નેગેટિવ રિપોર્ટ આવશે તો જ કુંભમાં પ્રવેશ મળશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરથી દહેશત અને ડરનો માહોલ ફેલાયેલો છે ત્યારે બીજી તરફ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળા ઉપર પણ તેનો પ્રભાવ પડ્યો છે. કુંભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code