1. Home
  2. Tag "Land Vihana"

જમીન નહીં ધરાવતા પાંજરાપોળ/સંસ્થાઓને ગૌમાતા પોષણ યોજનાનો લાભ મળશે

અમદાવાદઃ રાજ્યમાં ગૌરક્ષા માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ગૌશાળા-પાંજરાપોળ પોતાની જમીન ધરાવતા નથી તેમને પણ સહાય આપવનો સરકારે નિર્ણય લીધો છે. જેનો લાભ લાખો પશુઓને મળશે. રાજ્ય સરકારે ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે આર્થિક સહાય આપવા રૂ. 500 કરોડના પ્રાવધાન સાથે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code