લોકડાઉન દરમિયાન માત્ર 50% મકાનમાલિકોએ જ ભાડૂં કર્યું માફ: સર્વે
રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ નો બ્રોકર ડોટ કોમનું સર્વે લોકડાઉન દરમિયાન માત્ર 50 ટકા લોકોએ જ ભાડૂં માફ કર્યું સર્વેમાં દિલ્હી-એનસીઆર, મુંબઇ, પુણે, બેંગ્લોર, ચેન્નઈ અને હૈદરાબાદમાં 17652 લોકોએ ભાગ લીધો હતો નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીને રોકવા માટે પીએમ મોદી દ્વારા 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને લોકડાઉન મે સુધી રહ્યું […]