કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની હોનારતમાં મૃત્યુઆંક વધીને 5 ઉપર પહોંચ્યો
વાયનાડ, 9 જુલાઈ 2026: કેરળના પહાડી જિલ્લા વાયનાડમાં સર્જાયેલી ભૂસ્ખલનની ભયાનક હોનારતમાં મૃત્યુઆંક વધીને 5 થઈ ગયો છે. કેરળ સરકારના મંત્રીઓ એ.પી. અનિલ કુમાર અને ટી. સિદ્દીકીએ પત્રકારોને આ દુઃખદ સમાચાર આપતાં જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે સઘન સર્ચ ઓપરેશન દરમિયાન હોનારતવાળા વિસ્તારના ઝોન 1 માંથી એક વધુ મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજો એક […]


