1. Home
  2. Tag "Latest News Gujarati"

ઓપરેશન સૂંદૂર પછી પ્રથમવાર ભારત-પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન-NSA એક છત હેઠળ ભેગા થશે

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર ભારત અને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) સામસામે આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને NSA અજિત ડોભાલ ચીનના કિંગદા ખાતે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં ભાગ લઈ શકે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ અને NSA અસીમ મલિક પણ આ બેઠકમાં હાજરી આપી શકે છે. […]

એક્સિઓમ-4 મિશન ઉપર ગયેલા શુભાંગ શુક્લાએ ભારતીયોને મોકલ્યો ખાસ મેસેજ

નવી દિલ્હીઃ ભારતના શુભાંશુ શુક્લાએ કેનેડી સ્પેસ સેન્ટરથી એક્સિઓમ-4 મિશન માટે ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે ઉડાન ભરી છે. આ મિશન ભારતના શુભાંશુ શુક્લા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે અવકાશમાં પહોંચતાની સાથે જ દેશ માટે પહેલો સંદેશ મોકલ્યો હતો. શુભાંશુએ કહ્યું કે મારા ખભા પર મારો ત્રિરંગો છે. આખો દેશ મારી સાથે છે. અવકાશ મિશન પર […]

ભારતે ચીનથી આવતા ચાર રસાયણો પર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદી

નવી દિલ્હીઃ ભારતે આતંકવાદીઓના આકા પાકિસ્તાનને મદદ કરતા ચીનને મોટો ફટકો આપ્યો છે. ભારત સરકારે આ મહિને (જૂન 2025) ચીનથી આવતા ચાર રસાયણો પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે. સ્થાનિક કંપનીઓને ચીનથી સસ્તા આયાતી ઉત્પાદનોથી બચાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકારે પેડા (નીંદણનાશક), એસિટોનિટ્રાઇલ (ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વપરાતું રસાયણ), વિટામિન-એ પાલ્મિટેટ અને અદ્રાવ્ય સલ્ફર પર […]

ભારત અને સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઇરાન-ઇઝરાયેલ વચ્ચેના યુધ્ધ વિરામનું સ્વાગત કર્યુ

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતનું સ્વાગત કર્યું છે. બંને દેશોના નાગરિકો ઘણુ બધુ સહન કરી ચૂક્યા હોવાનો ઉલ્લેખ કરીને ગુટેરેસે ઇઝરાયલ અને ઈરાનને યુદ્ધવિરામનું સંપૂર્ણ પાલન કરવા અને લડાઈ બંધ કરવા વિનંતી કરી છે.. મહાસચિવને આશા છે કે આ યુદ્ધવિરામ પ્રદેશના અન્ય સંઘર્ષોમાં પણ લાગુ […]

ઇરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો નીચલા સ્તરે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે પહોંચી છે. યુદ્ધ વિરામના અહેવાલને પગલે ભારત સહિત વિશ્વભરના શેરબજાર તેજીથી ઝૂમી ઉઠયા છે. સોના -ચાંદી બજારનો ઝળકાટ ઝાંખો પડયો છે. સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો જ્યારે ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ઇરાન […]

સંરક્ષણ મંત્રાલયે આતંકવાદ વિરોધી ક્ષમતાઓને વધારવા માટે લગભગ રુ 2,000 કરોડની ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ મિકેનિઝમ હેઠળના કરાર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીઃ આતંકવાદ વિરોધી (CT) કામગીરીમાં ભારતીય સેનાની ઓપરેશનલ તૈયારીને મજબૂત બનાવવાના એક મહત્વપૂર્ણ પગલામાં, સંરક્ષણ મંત્રાલયે ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ (EP) મિકેનિઝમ હેઠળ તેર (13) કરારોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ કરારો ₹1,981.90 કરોડના છે, જે ભારતીય સેના માટે કુલ ₹2,000 કરોડના મંજૂર ખર્ચ સામે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા છે. EP આદેશ હેઠળ ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયાઓ દ્વારા […]

‘કટોકટી’ સંજોગો અને મજબૂરીનું ઉત્પાદન નથી પરંતુ સરમુખત્યારશાહી માનસિકતા અને સત્તાની ભૂખનું પરિણામ છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં શ્યામા પ્રસાદ મુખર્જી ટ્રસ્ટ દ્વારા આયોજિત “કટોકટીના 50 વર્ષ” કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કટોકટીની 50મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ આયોજિત કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 જુલાઈ 2024ના રોજ નક્કી કર્યું […]

EPFOએ એડવાન્સ દાવાઓ માટે ઓટો-સેટલમેન્ટ મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરી

નવી દિલ્હીઃ EPFOએ એડવાન્સ દાવાઓ માટે ઓટો-સેટલમેન્ટ મર્યાદા હાલના રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરીને સભ્ય સેવાઓને વધારવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પગલાથી લાખો EPFO ​​સભ્યોને ભંડોળની ખાસ કરીને તાત્કાલિક જરૂરિયાતના સમયે ઝડપી પહોંચ મેળવવામાં મદદ મળશે. EPFOએ સૌપ્રથમ કોવિડ-19 રોગચાળા દરમિયાન સભ્યોને ઝડપી નાણાકીય સહાય પૂરી પાડવા માટે એડવાન્સ […]

નરેન્દ્ર મોદીએ સંવિધાન હત્યા દિવસ પર કટોકાટી સામેની લડાઈમાં સામેલ યોદ્ધાને યાદ કર્યાં

1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘સંવિધાન હત્યા દિવસ’ પર આ અંધકારમય યુગની લડાઈમાં સામેલ દરેક યોદ્ધાને સલામ કરી છે. આ સંદર્ભમાં, પીએમ મોદીએ તેમના સત્તાવાર X હેન્ડલ પર લખ્યું હતું કે, “અમે આપણા બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતોને મજબૂત કરવા અને વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર કરવા […]

રથયાત્રાઃ પોલીસ 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે

અમદાવાદમાં આ વર્ષે અષાઢી બીજ 27 જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્યતા સાથે યોજાશે. જેને લઈને પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે, ત્યારે રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code