1. Home
  2. Tag "Latest News Gujarati"

હાઉસિંગ સોસાયટીઓ મિલકતોના ટ્રાન્સફરમાં દસ્તાવેજના 0.5 ટકાથી વધુ ચાર્જ વસુલી શકાશે નહીં

દસ્તાવેજના 0.5 ટકા અને વધુમાં વધુ એક લાખમાં જે ઓછી રકમ હશે તે વસુલાશે, કાનૂની વારસદારના કેસમાં કોઈ ટ્રાન્સફર ફી વસુલી શકાશે નહી, કોઈ અલગ ચાર્જ પણ લેવાની છૂટ નથી અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં નોંધાયેલી હાઉસીંગ સોસાયટીમાં મકાનના ખરીદ વેચાણ સમયે સોસાયટી દ્વારા સભ્યની શેરના ટ્રાન્સફર સમયે લેવાતી ફીમાં હવે સરકારે મહતમ રૂા.1 લાખની […]

વિમાન દૂર્ઘટનામાં 214 પ્રવાસી સિવાયના 11 મૃતદેહની ઓળખ થઈ શકી નથી

પોલીસને વધુ બે લાપત્તા હોવાની ફરિયાદ મળી, વિમાન જે સ્થળે ક્રેશ થયું ત્યાં ઘણા લોકોના મોત થયા હતા, પોલીસે લાપત્તા બનેલા સ્વજનોની જાણ કરવા અપીલ કરી અમદાવાદઃ શહેરમાં એરપોર્ટ નજીક ગઈ તા, 12મી જુનને ગુરૂવારે એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થતાં વિમાનમાં પ્રવાસ કરી રહેલા 230 પ્રવાસી અને સ્ક્રૂ મેમ્બર સહિત કૂલ 241ના મોત […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિમાં અનુસ્નાતકમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ

240 કોલેજોની 21 હજાર બેઠકો માટે જીકાસ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, વિદ્યાર્થીઓ કોઈપણ કોલેજમાં જઈને નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે, સરકારે નક્કી કરેલી ફોર્મ ફી ઓનલાઈન ભરવાની રહેશે. પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. ઉત્તર ગુજરાતની 240થી વધુ કોલેજોમાં 21,000થી વધુ બેઠકો […]

ભારે વરસાદને લીધે વીજ વિક્ષેપ સર્જાતા સૌરાષ્ટ્ર-કચ્છના 167 ગામોમાં અંધારપટ

1181 વીજ ફીડરોમાં વિક્ષેપ સર્જાયો, ભાવનગરના 74, મોરબીના 26 અને અમરેલીના 20 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, વીજ પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમ ફિલ્ડમાં ઉતરી અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ વિપેક્ષ સર્જાયો છે. અને 167 ગામોમાં અંધારપટ સર્જાતા પીજીવીસીએલના કાર્મચારીઓએ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી આરંભી દીધી છે. […]

ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં 800 અધ્યાપકોની ભરતી કરાશે

યુનિવર્સિટીઓમાં 31મી ડિસેમ્બર સુધીમાં ભરતી કરવા સુચના અપાઈ, કાયમી જગ્યાઓ ભરાશે નહિ તો પોસ્ટ રદ થઇ જશે, યુનિવર્સિટીઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓને લીધે શિક્ષણ પર થતી અસર અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં અધ્યાપકોની કાયમી જગ્યાઓ ભરવા સરકારે સૂચના આપી છે. યુનિવર્સિટીઓમાં ખાલી જગ્યાઓ 31 ડિસેમ્બર સુધીમાં ભરતી કરવાની રહેશે. સરકારી યુનિવર્સિટીઓમાં 800 અધ્યાપકોની […]

સુરતમાં આંગડિયા પેઢીના કર્મચારીને નકલી પોલીસે 16.55 લાખ મત્તાની લૂંટ કરી

વરાછા વિસ્તારમાં બસમાંથી ઉતરતા આંગડિયા કર્મીને નકલી પોલીસનો ભેટો થયો, તારી બેગમાં ગાંજો છે, કહીને કારમાં બેસાડી અપહરણ કર્યું, આંગડિયા કર્મીને મારમારીને સોના-ચાંદી અને હીરાની 55 લાખ ભરેલી બેગ લૂંટી લીધી સુરતઃ શહેરમાં નકલી પોલીસની ઓળખ આપીને આંગડિયા પેઢીના કર્મચારીને મારમારીને 16.55 લાખ મત્તાની લૂંટનો બનાવ બન્યો છે. અમદાવાદની આંગડીયા પેઢીનો કર્મચારી સુરતમાં સોના, ચાંદી […]

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું પડશે, મ્યુનિ. અને ઔડાએ ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો કર્યો

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ડેવલપમેન્ટ ચાર્જમાં 10 ટકાનો વધારો સુચવ્યો, ઔડાએ પણ વિકાસ ચાર્જમાં 10 ટકાનો વધારો કર્યો, સરકારની મંજુરી મળ્યા બાદ અમલ શરૂ કરાશે અમદાવાદઃ શહેરના રિયલ એસ્ટેટમાં હાલ મંદી ચાલી રહી છે. સામાન્ય ફ્લેટની કિંમત લાખો રૂપિયા હોવાથી મધ્યમ વર્ગને માટે ઘર ખરીદવું દોહ્યલુ બન્યુ છે. ત્યારે હવે ઘર ખરીદવું વધું મોંઘું પડશે. કારણ કે, […]

ગુજરાત સરકારે 9 આઈએએસ અધિકારીઓની કરી બદલી, 4ને વધારાનો ચાર્જ અપાયો

રાજકોટ કલેક્ટર અને જુનાગઢ મ્યુનિ.કમિશનરની બદલી, અશ્વિની કુમારને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ બનાવાયા, એમ.થેન્નારસનની શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી ગાંધીનગરઃ ગુજરાત સરકારે  નવ આઈએએસ  અધિકારીની બદલીનો ગંજીફો ચીપ્યો છે. જેમાં રાજકોટના કલેકટર તેમજ જૂનાગઢ મ્યુ. કમિશનર સહિત 9 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. જ્યારે 4 આઈએએસ અધિકારીઓને […]

વિમાન દૂર્ઘટનાઃ 202 મૃતકોના DNA મેચ થયા, 159 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એકનું મોત, 33 મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ, 15 પરિવારો તેમના સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે અમદાવાદઃ શહેરમાં ગઈ તા.12મી જુનને ગુરૂવારે એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું લંડન જતું પ્લને ક્રેશ થતાં વિમાનમાં પ્રવાસ કરી રહેલા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત જે […]

અરુણાચલ પ્રદેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન બુધવારે બપોરે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. અરુણાચલ પ્રદેશમાં 11:51 અને 31 સેકન્ડે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code