હાઉસિંગ સોસાયટીઓ મિલકતોના ટ્રાન્સફરમાં દસ્તાવેજના 0.5 ટકાથી વધુ ચાર્જ વસુલી શકાશે નહીં
દસ્તાવેજના 0.5 ટકા અને વધુમાં વધુ એક લાખમાં જે ઓછી રકમ હશે તે વસુલાશે, કાનૂની વારસદારના કેસમાં કોઈ ટ્રાન્સફર ફી વસુલી શકાશે નહી, કોઈ અલગ ચાર્જ પણ લેવાની છૂટ નથી અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં નોંધાયેલી હાઉસીંગ સોસાયટીમાં મકાનના ખરીદ વેચાણ સમયે સોસાયટી દ્વારા સભ્યની શેરના ટ્રાન્સફર સમયે લેવાતી ફીમાં હવે સરકારે મહતમ રૂા.1 લાખની […]