1. Home
  2. Tag "Launch"

ચંદ્રયાન-3 ઑગસ્ટ 2022માં લૉન્ચ થશે : કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ દેશના વૈજ્ઞાનિકો દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચંદ્રયાન-3નું લોન્ચીંગ કરવામાં આવષે. આ ઉપરાંત અન્ય 19 જેટલા મિશન ઉપર કામગીરી કરવામાં આવશે. એટલું જ નહીં આગામી 3 વર્ષમાં અન્ય મિશન ઉપર વૈજ્ઞાનિકો દ્વારા કામગીરી કરવામાં આવશે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-2ના અનુભવ અને રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોના સૂચનોના […]

અમિત શાહ ઉત્તરાખંડના પ્રવાસેઃ અનેક વિકાસ કાર્યોનો શુભારંભ

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ધસિયારી કલ્યાણ યોજાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજનાથી પશુઓ માટે ચારો એકત્ર કરતી મહિલાઓના માથા ઉપર બોજ ઓછો થશે અને તેમને સમય અને શ્રમની બચત પણ શશે. આ પહેલા અમિત શાહેર સહકારી સમિતિઓના કોમ્પ્યુરાઈઝેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ફરી એકવાક […]

દિલ્હીઃ ચેન્નાઈની એક સ્ટાર્ટ અપ કંપનીએ તૈયાર કરી ફ્લાઈંગ કાર, ઓક્ટોબરમાં લોન્ચ થશે

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી પર્વાવરણને ધ્યાનમાં રાખીને ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી હવામાં ઉડતી મોટરકારની ચર્ચાઓ વેગવંતી બની છે. દરમિયાન ભારતમાં આગામી દિવસોમાં આકાશમાં ઉડતી કાર જોવા મળે તેવી શકયતા છે. ચેન્નાઈની એક સ્ટાર્ટ અપ કંપનીએ ફ્લાઈંગ કાર બનાવી છે. આ મોટરકાર આગામી ઓક્ટોબરમાં લોન્ચ થવાની શકયતા છે. કંપની […]

નીતિ આયોગઃ ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા ઉપર રિપોર્ટ કરાશે લોન્ચ

દિલ્હીઃ નીતિ આયોગ આવતીકાલે, 16 સપ્ટેમ્બરે ‘ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા’ પર રિપોર્ટ લોન્ચ કરશે. નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત, વિશેષ સચિવ ડૉ. કે.રાજેશ્વરા રાવ અને સંબંધિત મંત્રાલયોના સચિવોની હાજરીમાં નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો.રાજીવ કુમાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવશે. નીતિ આયોગે ઓક્ટોબર 2020 માં ‘ભારતના શહેરી આયોજન […]

PM મોદી પાંચમી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશેઃ સ્કુલ ઓફ એક્સલન્સનો પ્રોજેક્ટ લોન્ચ કરશે

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી સપ્ટેમ્બરે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. ગાંધીનગરના  મહાત્મા મંદિરમાં શિક્ષણ દિનની ઉજવણીમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે અને સ્કૂલ ઓફ એક્સેલન્સનો 8000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લોંચ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે […]

સલમાન ખાનઃ બોડીગાર્ડ શેરાના દીકરાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં લોન્ચ કરવાની શરૂ કરી તૈયારીઓ

ફિલ્મનું શુટીંગ મનાલીમાં કરવાનું આયોજન શેરા અને તેમના દીકરાએ મનાલીની લીધી મુલાકાત ટુંક સમયમાં જ શરૂ કરાશે શૂટીંગ મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન આગામી દિવસોમાં મનાલીમાં ફિલ્મનું શૂટિંગ કરતા જોવા મળશે. આ ઘાટીના નગ્ગર સ્થિત બડાગઢ રિસોર્ટમાં એક અસ્થાઈ સ્ટુડિયો બનાવીને મનાલીમાં ફિલ્મની શૂટિંગ કરશે. આ ફિલ્મમાં તેઓ પોતાના પ્રોડક્સન હાઉસ હેઠળ પોતાના બોડીગાર્ડ શેરાના […]

લૉન્ચ થયું Microsoft Windows 11, આ ફીચર્સથી છે સજ્જ

માઇક્રોસોફ્ટ યૂઝર્સ માટે ખુશીના સમાચાર માઇક્રોસોફ્ટે યૂઝર્સ માટે Windows 11 લૉન્ચ કર્યું Windows 11 એક નવું સ્ટાર્ટ મેનૂ અને વિઝેટો સાથે ટાસ્કબાર જોવા મળ્યું છે નવી દિલ્હી: માઇક્રોસોફ્ટ યૂઝર્સ માટે ખુશીના સમાચાર છે. અંતે જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે માઇક્રોસોફ્ટ Windows 11 લોન્ચ થઇ ચૂક્યું છે. એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં Microsoftએ Windows 11ને […]

ભારતમાં લૉન્ચ થશે 90 ટકા અસરકારક એવી નોવાવેક્સ વેક્સિન

અમેરિકા નહીં પણ ભારતમાં નોવાવેક્સ થશે લોન્ચ આ વેક્સિન પરીક્ષણમાં 90 ટકા અસરકારક રહી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા નોવાવેક્સની મેન્યુફેક્ચરિંગ પાર્ટનર બનશે નવી દિલ્હી: ભારત અને વિશ્વમાં કોરોના સામેની જંગમાં વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે ટ્રાયલમાં 90 ટકા અસરકારક હોવા છતાં અમેરિકામાં નોવાવેક્સને મંજૂરી મળવી મુશ્કેલ છે. ત્યાંના નિયમો ઘરેલુ જરૂરિયાત પૂરી થયા પછી […]

સ્ટેટ એકશન પ્લાન ઓન ક્લાયમેન્ટ ચેન્જ લોન્ચ કરનારૂ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્યઃ CM રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે રૂપ ‘સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ’ લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા IIM અમદાવાદ અને IIT ગાંધીનગરના તજજ્ઞોના સહયોગથી તૈયાર કરવામાં આવેલા સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ અને કોવિડ-19 ની રાજ્યના વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેના અહેવાલનું વિમોચન કર્યું […]

આ ફાર્મા કંપનીએ લોન્ચ કરી કોવિડ-19 માટે RT-PCR ટેસ્ટ કીટ ViraGen, 25 મેં થી સપ્લાય થશે શરૂ

કોવિડ-19 માટે RT-PCR ટેસ્ટ કીટ ViraGen લોન્ચ ફાર્મા કંપની સિપ્લાએ કરી લોન્ચ 25 મેં થી સપ્લાય થશે શરૂ દિલ્હીઃ ફાર્મા કંપની સિપ્લાએ યુબાયો બાયોટેકનોલોજી સિસ્ટમ્સ સાથે મળીને ભારતમાં કોવિડ -19 માટે આરટી-પીસીઆર ટેસ્ટ કીટ ViraGen રજૂ કરી. કંપનીએ શેર બજારને કહ્યું કે, આ ઓફર હાલની પરીક્ષણ ક્ષમતામાં વધારો કરશે અને ખામીને દૂર કરવામાં મદદ કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code