1. Home
  2. Tag "law"

ગુજરાત યુનિવર્સિટીમાં લો અને મેડિકલ સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા નહીં લેવાય

અમદાવાદઃ રાજ્યમાં સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને લૉ ફેકલ્ટી સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાશે નહી, પરંતુ વિદ્યાર્થીઓને મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન લાગુ થશે એવી જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. ચાલુ સેમેસ્ટરમાં 50 ટકા આંતરીક ગુણ અને અગાઉના સેમેસ્ટરના 100 ગુણમાંથી 50 ટકા ગુણના આધારે માર્કસ અપાશે. ગુજરાત યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ  […]

લવજેહાદના કાયદાને ગૃહની મંજૂરીઃ આરોપીને મદદ કરનારને પણ થશે આકરી સજા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003માં સુધારા કરવામાં આવ્યા છે. આ વિધેયક અનુસાર ખોટી ઓળખ આપી અથવા લોભલાલચ આપીને યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાં બાદ ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરનારને આકરી સજા થશે. એટલું જ નહીં આરોપીને મદદ કરનારને પણ આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ […]

ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનાર સામે કાયદો લાવીશું : નીતિન પટેલ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદના બનાવો અટકાવવા માટે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી સરકારે કાયદો બનાવ્યો છે. હવે દેશના ભાજપ શાસિત રાજ્યોમાં પણ આવો કાયદો લાવવાની વિચારણાઓ ચાલી રહી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, લવ જેહાદનો કાયદો લાવવા અંગે વિચારણા ચાલુ છે. વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનાર સામે […]

કેરળ સરકાર લોન એપ સામે લાવશે કાયદો, અત્યાર સુધીમાં 63 કેસ નોંધાયાં

દિલ્હીઃ ભારતમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોન આપવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે હૈદરાબાદ પોલીસે તપાસ આરંભીને કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે. દરમિયાન કેરળ સરકાર લોન એપ પર લગામ લગાવવા માટે કાયદો ઘડવા પર વિચાર કરી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 63 કેસ નોંધાયા છે. કેરળના ઉદ્યોગ મંત્રી […]

મધ્યપ્રદેશમાં પથ્થરબાજો સામે થશે આકરી કાર્યવાહી, પથ્થરબાજી કરનારાઓ સામે લવાશે કાયદો

ભોપાલઃ મધ્યપ્રદેશમાં તાજેતરમાં રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે યોજવામાં આવેલી રેલી ઉપર પથ્થમારો થયો હતો. સમગ્ર ઘટનાને મુખ્યમંત્રી શિવરાજસિંહએ વખોળી કાઢી છે. તેમજ આગામી દિવસોમાં પથ્થરબાજી કરનારાઓ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી દર્શાવી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે જણાવ્યું હતું કે, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે માત્ર કડક પગલા લેવાની સાથે સજા પણ ફટકારવામાં […]

સાત રાજ્યની હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની થઈ નિયુક્તિ

ન્યાય ક્ષેત્રમાં મોટા સ્તર પર પરિવર્તન થયું છે. સાત રાજ્યોની હાઈકોર્ટમાં શુક્રવારે ચીફ જસ્ટિસની નિયુક્તિ કરવામાં આવી છે. આ જાણકારી કાયદા મંત્રાલયે આપી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રવિશંકર ઝાને પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. તે રીતે અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ અજય લાંબાને ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કરવામાં આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code