યુપીમાં રસ્તા પર નમાઝ બિલકુલ સહન નહીં કરાયઃ સીએમ યોગી
લખનૌ, 18 મે 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર માર્ગોના ઉપયોગને લઈને ફરી એકવાર અત્યંત કડક વલણ અપનાવ્યું છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીએ સ્પષ્ટ અને ધારદાર શબ્દોમાં ચેતવણી આપી છે કે, ઉત્તર પ્રદેશમાં રસ્તાઓ પર નમાઝ પઢવાની પ્રવૃત્તિ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં, કારણ કે રસ્તાઓ સામાન્ય […]


