1. Home
  2. Tag "Leaker Policy Case"

લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને પણ ઈડી આરોપી બનાવશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લીકર પોલીસી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન હવે આ કેસમાં તપાસનશ એજન્સી ઈડીએ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા માટે કવાયત શરૂ કરી છે. ઈડીએ આ અંગેની રજૂઆત લીકર પોલીસી કેસમાં ઝડપાયેલા મનિષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટમાં કરી હતી. કેસની હકીકત અનુસાર, દિલ્હી […]

લીકર પોલીસી કેસઃ જેલમાં આવ્યા બાદ કેજરિવાલે ઈન્સ્યુલિન લેવાનું બંધ કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મામલામાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને જેલમાં ઇન્સ્યુલિન આપવા અને નિયમિત ચેક-અપ કરાવવાની માંગ મુદ્દે કોર્ટે EDને આવતીકાલે એટલે કે શનિવારે પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અરજીની નકલ આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે વધુમાં કહ્યું કે અમને હજુ સુધી […]

મેડિકલ ગ્રાઉન્ડના આધારે જામીન ઉપર મુક્ત થવા જાણી જોઈને કેજરિવાલ ગળ્યું ખાય છેઃ EDનો દાવો

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. આ દરમિયાન કેજરિવાલે વીડિયો કોન્ફન્સ મારફતે પોતાના નિયમિત તબીબની સલાહ લેવા માટે અરજી દાખલ કરી હતી. દિલ્હીની કોર્ટમાં અરવિંદ કેજરિવાલની અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઈડીએ જવાબ આપતા દાવો કર્યો હતો કે, મેડિકલ આધાર ઉપર જામીન મેળવવા માટે […]

લીકર પોલીસી કેસમાં તિહાડ જેલમાં બંધ કેજરિવાલની મુલાકાત બાદ પંજાબના CM માન થયા ભાવુક

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા ભગવંત માનએ તિહાડ જેલમાં કેજરિવાલની મુલાકાત કરી હતી. કેજરિવાલ સાથે મુલાકાત બાદ સીએમ માને જણાવ્યું હતું કે, તેમને યોગ્ય સુવિધા નથી મળતી, આ જોઈને દુખ થયું છે. તેમની ભૂલ શું છે, જેથી તેમની […]

લીકર પોલીસી કેસમાં કે.કવિતાની મુશ્કેલી વધી, વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં તિહાડ જેલમાં બંધ બીઆરએસ નેતા કે.કવિતાને વચગાળાના જામીનની માંગ સાથે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. દીકરાની પરીક્ષાને લઈને જામીન માટે કરેલી અરજી દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે ફગાવી દેવા કે.કવિતાની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીકર પોલીસી પ્રકરણમાં બીઆરએસ નેતા કવિતાની ગતા મહિને તપાસનીશ એજન્સીએ ધરપકડ કરી […]

લીકર પોલીસી કેસમાં સંડોવાયેલા મનીષ સિસદિયા, સંજયસિંહ અને કે.કવિતા પણ તિહાડ જેલમાં બંધ

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં અરવિંદ કેજરિવાલને કોર્ટે સોમવારે 15મી એપ્રિલ સુધીની જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા. જે બાદ કેજરિવાલને તિહાડ જેલ લઈ જવાયાં હતા. તેમણે જેલ નંબર 2માં રાખવામાં આવ્યાં છે. કેજરિવાલને 21મી માર્ચના રોજ ઈડીએ ધરપકડ કરી હતી. આ કેસમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરિવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code