1. Home
  2. Tag "legacy notes"

ગુજરાતમાં હવે ખાતેદારો વારસાઈ નોંધ ઓનલાઈન દાખલ કરી શકશે, મહેસુલ વિભાગનો નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મોટાભાગની કામગીરી ઓનલાઈન કરી દેવાતા સૌથી મોટો ફાયદો ખેડુતોને થઈ રહ્યો છે. ઓનલાઈન કામગીરીને લીધે ભ્રષ્ટ્રાચારમાં પણ ખાસ્સો ઘટાડો થયો છે.મહેસૂલ વિભાગે છેલ્લા કેટલાક સમયમાં ખૂબ મોટા નિર્ણયો લઈને ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ બની છે. જેમાં એક i-ORA પ્લેટફોર્મ અત્યંત નોંધનીય છે. જેના દ્વારા વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code