પીએમ મોદીએ આજે દિવાળીનાં પ્રસંગે હિમાચલ પ્રદેશનાં લેપ્ચામાં બહાદુર જવાનોને સંબોધન કર્યું
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિવાળીનાં પ્રસંગે હિમાચલ પ્રદેશનાં લેપ્ચામાં બહાદુર જવાનોને સંબોધન કર્યું હતું.જવાનોને સંબોધન કરતાં વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારનું વિલિનીકરણ અને જવાનોનાં સાહસનાં સમન્વયનાં પડઘા દેશનાં દરેક નાગરિક માટે જ્ઞાનપ્રાપ્તિની ક્ષણ છે. તેમણે ભારતના સરહદી વિસ્તારોના જવાનોની સાથે દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી, જે દેશનું છેલ્લું ગામ છે, જેને હવે પ્રથમ ગામ […]