1. Home
  2. Tag "letter"

ન્યાયતંત્રને નબળું બનાવવાના પ્રયાસો અંગે નિવૃત્ત ન્યાયમૂર્તિઓએ સીજેઆઈને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના 21 નિવૃત્ત ન્યાયાધીશોએ “ચોક્કસ જૂથો દ્વારા ઇરાદાપૂર્વકના દબાણ, ખોટી માહિતી અને જાહેર અપમાન દ્વારા ન્યાયતંત્રને નબળા કરવાના વધતા પ્રયાસો”ના આક્ષેપ સાથે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને એક પત્ર લખ્યો છે, તેમણે કહ્યું કે આ ટીકાકારો સંકુચિત રાજકીય હિતો અને વ્યક્તિગત લાભોથી પ્રેરિત છે અને ન્યાયિક પ્રણાલીમાં લોકોના વિશ્વાસને ઠેસ […]

રાયબરેલીના મતદારોને પત્રને સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણી નહીં લડવાનું જણાવ્યું કારણ…

નવી દિલ્હીઃ દેશમાં આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીએ રાજ્યસભાની ચૂંટણીમાં રાજસ્થાન તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સોનિયા ગાંધી આરોગ્યના કારણોસર આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે, જેથી કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં […]

ચોમાસું નજીકમાં છે, ત્યારે ગાંધીનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી અંગે મ્યુનિ. કમિશનરને યાદ અપાવી

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાના આગમનને હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. રાજ્યની મોટા ભાગની નગરપાલિકાઓ અને મ્યુનિ. કોર્પોરેશનમાં પ્રિ-મોન્સુનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ગાંધીનગર મ્યુનિ.ના અધિકારીઓને પ્રિ-મોન્સુનની કામગીરી યાદ આવતી નથી. આથી મ્યુનિ.ના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલાને પત્ર લખીને શહેરમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ન સર્જાય તે માટે […]

અમદાવાદમાં મ્યુનિની એડવાન્સ ટેક્સની યોજનાનો લાભ લેવા ટેક્સધારકોને પત્ર લખાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશને પોતાની આવક વધારવા એડવાન્સ ટેક્સની યોજના અમલમાં મુકી હતી તેને શહેરીજનોએ સારોએવો પ્રતિસાદ મળ્યો છે. એએમસીને કરોડો રૂપિયાની આવક થઈ છે. જેથી વિકાસ કામોને વેગ આપી શકાયો છે. હજુ ઘણા લોકોએ મ્યુનિ,ની ટેક્સ રિબેટ યોજનાનો લાભ લીધો નથી. આવા ટેક્સદાતાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એડવાન્સ ટેક્સ ન ભરનારાઓને મ્યુનિ.દ્વારા સ્મૃતિપત્ર લખવામાં […]

પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખી મુદ્દે રાજનાથ સિંહે મમતા બેનર્જીને લખ્યો પત્ર

દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીનો સ્વિકાર કરવામાં આવ્યો નહીં હોવાથી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને તેને ફરીથી સામેલ કરવાની માંગ કરી હતી. હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહે બંગાળના સીએમને પત્ર લખીને જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ વખતે 29 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના […]

પતિના વર્ક ફ્રોમ હોમથી પત્ની કંટાળીઃ પતિના બોસને લેટર લખીને ઓફિસ બોલાવવા કરી વિનંતી

દિલ્હીઃ કોરોનાએ લોકોના જીવન, અભ્યાસ અને કામ કરવાની પદ્ધતિ પૂરી રીતે બદલી નાખી છે. ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમનું કલ્ચર અમલમાં આવ્યું છે. પરંતુ હવે લોકો આ નવા કલ્ચરથી કંટાળી ગયા છે. દરમિયાન એક જોરદાર પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક પત્નીએ પોતાના પતિને ઓફિસ બોલાવવા માટે તેના બોસને વિનંતી કરી છે. […]

હું મજબૂર છુ, પણ ચોરી કરેલા પૈસા તમને પરત મળી જશેઃ પોલીસના ઘરે ચોરી કરનારા ચોરનો પત્ર

મુંબઈઃ મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરો બેફામ બન્યાં હોય તેમ ચોરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન મધ્યપ્રદેશના ભીંડમાં પોલીસ અધિકારીના મકાનમાં ચોરી કરી થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, ચોરે મકાન માલિકના નામે એક ચિઠ્ઠી મુકી હતી. તેમાં લખ્યું હતું કે, મિત્રનો જીવ બચાવવા માટે ચોરી કરી રહ્યો છે તમામ રકમ પરત કરી દેવાનો […]

કોરોના પીડિત માતાને નાના બાળકોએ લખેલો પત્ર થયો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે હજુ પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં દર્દીઓ પોતાના ઘરમાં જ પરિવારથી અલગ અન્ય રૂમમાં આઈસોલેટ થયાં છે. આવા કપરા સમયમાં દર્દીઓના પોતાના સ્વજનો સાથે ફોન ઉપર તથા અન્ય માધ્યમોથી વાતચીત કરે છે. જેથી દર્દીઓમાં કોરોના સામે લડવા માટે માનસિક રીતે મજબુત થાય છે. પરિવારજનો […]

બાબા રામદેવ વિરુદ્વ દેશદ્રોહનો કેસ ચલાવવાની IMAની માંગ, PM મોદીને લખ્યો પત્ર

બાબા રામદેવના એલોપેથી અંગેના વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ વધુ ચગ્યો હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને PM મોદીને લખ્યો પત્ર બાબા રામદેવ વિરુદ્વ દેશદ્રોહનો કેસ ચલાવવાની કરી માંગ નવી દિલ્હી: એલોપેથી પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવ ફસાયા છે અને તેમના આ નિવેદનથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ નારાજ થયું છે. આ વિવાદ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ બાબા […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવા CM રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને લખ્યો પત્ર

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી કરી અપીલ અગાઉ કોંગ્રેસ અને આપ દ્વારા કરાઈ હતી રજૂઆત ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે.  20 જેટલા શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો છે. ઘણા શહેરોમાં તો વેપારી મંડળોએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યો છે આવી સ્થિતિમાં તા.18મી એપ્રિલનો રોજ  યોજાનારી ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મુલત્વી રાખવા કોંગ્રેસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code