1. Home
  2. Tag "letter"

હું મજબૂર છુ, પણ ચોરી કરેલા પૈસા તમને પરત મળી જશેઃ પોલીસના ઘરે ચોરી કરનારા ચોરનો પત્ર

મુંબઈઃ મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરો બેફામ બન્યાં હોય તેમ ચોરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન મધ્યપ્રદેશના ભીંડમાં પોલીસ અધિકારીના મકાનમાં ચોરી કરી થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, ચોરે મકાન માલિકના નામે એક ચિઠ્ઠી મુકી હતી. તેમાં લખ્યું હતું કે, મિત્રનો જીવ બચાવવા માટે ચોરી કરી રહ્યો છે તમામ રકમ પરત કરી દેવાનો […]

કોરોના પીડિત માતાને નાના બાળકોએ લખેલો પત્ર થયો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે હજુ પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં દર્દીઓ પોતાના ઘરમાં જ પરિવારથી અલગ અન્ય રૂમમાં આઈસોલેટ થયાં છે. આવા કપરા સમયમાં દર્દીઓના પોતાના સ્વજનો સાથે ફોન ઉપર તથા અન્ય માધ્યમોથી વાતચીત કરે છે. જેથી દર્દીઓમાં કોરોના સામે લડવા માટે માનસિક રીતે મજબુત થાય છે. પરિવારજનો […]

બાબા રામદેવ વિરુદ્વ દેશદ્રોહનો કેસ ચલાવવાની IMAની માંગ, PM મોદીને લખ્યો પત્ર

બાબા રામદેવના એલોપેથી અંગેના વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ વધુ ચગ્યો હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને PM મોદીને લખ્યો પત્ર બાબા રામદેવ વિરુદ્વ દેશદ્રોહનો કેસ ચલાવવાની કરી માંગ નવી દિલ્હી: એલોપેથી પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવ ફસાયા છે અને તેમના આ નિવેદનથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ નારાજ થયું છે. આ વિવાદ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ બાબા […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવા CM રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને લખ્યો પત્ર

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી કરી અપીલ અગાઉ કોંગ્રેસ અને આપ દ્વારા કરાઈ હતી રજૂઆત ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે.  20 જેટલા શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો છે. ઘણા શહેરોમાં તો વેપારી મંડળોએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યો છે આવી સ્થિતિમાં તા.18મી એપ્રિલનો રોજ  યોજાનારી ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મુલત્વી રાખવા કોંગ્રેસ અને […]

ગાંધીજીએ પુત્ર દેવદાસ ગાંધીને લખલા પત્રો અમદાવાદ આશ્રમને ભેટ અપાયાં

અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીએ પુત્ર દેવદાસ ગાંધીને વર્ષ 1920થી 1948 સુધી લખેલા પત્રો સહિત ગાંધીજીના લખેલા પત્રો ગાંધી પરિવારે અમદાવાદના ગાંધી આશ્રમને આપ્યાં હતા. ગાંધી પરિવારે આ પત્રો વર્ષો સુધી સાચવી રાખ્યાં હતા. ગાંધીજીના ચાર પુત્ર હતા. જેમાં ચોથા પુત્ર દેવદાસ ગાંધી હતી. દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ આ પત્રો સાબરમતી આશ્રમને આપ્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code