1. Home
  2. Tag "level 137.96 m"

ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.96 મીટરે પહોંચી

અમદાવાદઃ મધ્યપદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ફરી 1.90 લાખ ક્યુસેક પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 137.99 મીટરે  પહોંચી છે.ડેમના  રિવરબેડ 42,625 ક્યુસેક અને ગોડબોલે ગેટ મળી નર્મદા નદીમાં કુલ 2,42,625 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે પહેલા પૂરની પરિસ્થિતિ થઇ એટલું પાણી વધશે નહિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code