એલઆઈસી એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ના એજન્ટો અને કર્મચારીઓના લાભ માટે શ્રેણીબદ્ધ કલ્યાણકારી પગલાંને મંજૂરી આપી છે. કલ્યાણકારી પગલાં એલઆઇસી (એજન્ટો) નિયમન, 2017, ગ્રેજ્યુઇટીની મર્યાદામાં વધારો અને કુટુંબ પેન્શનનાં એકસમાન દર વગેરેમાં સુધારા સાથે સંબંધિત છે. એલઆઇસીના એજન્ટો અને કર્મચારીઓને કલ્યાણકારી પગલાંની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં એલઆઈસી એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા […]