1. Home
  2. Tag "LIVE"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા હવે લાઈવ જોઈ શકાશે, પ્રશ્નપત્રમાં દરેક કોલેજનો QR કોડ મુકાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે પરીક્ષાને વધુ પારદર્શી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોતાની વેબસાઈટ પર દરેક પરીક્ષા કેન્દ્રનું લાઈવ પ્રસારણ મૂકવામાં આવશે. જે પરીક્ષા કેન્દ્રના લાઈવ CCTV કોઈ પણ નિહાળી શકશે. આ સુવિધા યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની હાજરીમાં લાઇવ કરી ખુલ્લી મુકવામાં આવી હતી. […]

વડનગરમાં યોજાનારા તાના-રીરી મહોત્સવ ફેસબુક અને યુ-ટ્યુબ પર લાઈવ જોઈ શકાશે

મહેસાણાઃ સંગીત બેલડી તાના-રીરીની યાદમાં વડનગરમાં તા. 12 અને 13ના રોજ તાના-રીરી મહોત્સવ યોજાશે. તાના-રીરી મહોત્સવ લોકો ઘેરબેઠાં પણ જઇ શકે તે માટે ફેસબુક અને યુ-ટ્યૂબ પર જીવંત પ્રસારણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે જિલ્લાના મુખ્ય શહેરોમાં એલઇડી સ્ક્રિન લગાવાશે, જેના માધ્યમથી સંગીત રસિકો આ મહોત્સવ નિહાળી શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ તાનારીરી સંકુલમાં તા.12મી સાંજે […]

પીએમ મોદીએ 9 મેડિકલ કોલેજોનું ઉદ્વાટન કર્યું, કહ્યું – હજારો ડૉક્ટર્સ-પેરામેડિક્સ માટે રોજગારીનું સર્જન થયું

ઉત્તરપ્રદેશના સિદ્વાર્થનગરમાં પીએમ મોદીએ અનેક વિકાસ કાર્યોનું કર્યું ઉદ્વાટન પીએમ મોદીએ 9 મેડિકલ કોલેજોનું પણ કર્યું ઉદ્વાટન 2329 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચે આ 9 મેડિકલ કોલેજોનું નિર્માણ કરવામાં આવ્યું છે નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે પીએમ મોદી ઉત્તર પ્રદેશમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્વાટન કરવા પહોંચ્યા હતા. સિદ્વાર્થનગરમાં આયોજીત […]

દેશમાં 100 કરોડ ડોઝની સિદ્વિ એ નવા ભારતની શરૂઆત: PM મોદી

ભારતે ગુરુવારે 100 કરોડ ડોઝ આપવાનો ઇતિહાસ રચ્યો આજે પીએમ મોદી રસીકરણ સહિતના અનેક મુદ્દાઓ પર દેશને સંબોધી રહ્યાં છે ભારતનો સમગ્ર રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનના ગર્ભમાં જન્મયો છે: પીએમ મોદી નવી દિલ્હી: ભારતે, ગુરુવારે 100 કરોડ ડોઝ આપવાનો ઐતિહાસિક મુકામ હાંસલ કરીને સ્વર્ણિમ ઇતિહાસ રચ્યો છે ત્યારે આજે પીએમ મોદી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. પીએમ […]

સિવિલ હોસ્પિટલમાં પોતાના સ્વજનની ડેડબોડી શોધતા પરિવારને સ્વજને જ ફોન કર્યો, હું જીવતો છું

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલના તંત્રએ જેતલપુરના એક દર્દીના સગાને ફોન કરીને કહ્યું હતું કે તમારા સગા મૃત્યુ પામ્યા છે. તેથી પરિવારના 20 સભ્ય મૃતદેહ લેવા સિવિલ પહોંચ્યા હતા અને પોતાના મૃતક સ્વજની ડેડબોડી ન મળતા શોધખોળ શરૂ કરી હતી. ત્યારે અચાનક દર્દીએ સ્વજનોને વીડિયો કોલ કરીને કહ્યું કે હું તો જીવીત છું. દર્દી સાથે વાત […]

ગુરુજી વ્યાખ્યાનમાળા: ડૉ. મનમોહન વૈધે કહ્યું – ધર્મને સમજવા પહેલા ભારતને સમજવું આવશ્યક

હાલમાં ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત ચાલી રહ્યું છે સંબોધન RSSના સહ સરકાર્યવાહ ડૉ.મનમોહન વૈધ કરી રહ્યા છે સંબોધન દર વર્ષે માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા વ્યાખ્યાનમાળા યોજાય છે નવી દિલ્હી: દેશમાં રાષ્ટ્રીય વિચારો અને મૂલ્યોનું સંવર્ધન થાય તે પણ અતિ આવશ્યક બન્યું છે ત્યારે રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુસર માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી […]

ભારત-ચીન વ્યાખ્યાન શ્રુંખલા: “ચીનના માઓવાદને ડામવાનું કામ ભારતે વૈચારિક સ્તરે કર્યું છે: પ્રફુલ કેતકર

જમ્મૂ કાશ્મીર અધ્યયન કેન્દ્ર દ્વારા આજે ભારત-ચીન વ્યાખ્યાન શ્રુંખલા અંતર્ગત વેબિનારનું થયું આયોજન “સામ્યવાદી ચીન વિરુદ્વ લોકતાંત્રિક ભારત: વૈચારિક લડાઇની પ્રકૃતિ” વિષય પર વ્યાખ્યાનનું આયોજન થયું ખ્યાતનામ પત્રકાર અને ઓર્ગેનાઇઝેસર સાપ્તાહિકના સંપાદક પ્રફૂલ કેતકરે આ વિષય પર કરી ચર્ચા વેબિનારમાં ચીનની વિસ્તારવાદી નીતિ, ચીન કોમ્યુનિસ્ટ પાર્ટી, સાંસ્કૃતિક મૂલ્યો જેવા વિષયો પર થઇ ચર્ચા નવી દિલ્હી: […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code