1. Home
  2. Tag "loc"

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં LoC નજીક આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસીના જુમાગુંડ વિસ્તારમાં સેના અને પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, કુપવાડા પોલીસના ચોક્કસ ઇનપુટ પર આતંકવાદીઓ અને સેના અને પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને ઓપરેશન ડોગા નાર […]

 પાકિસ્તાનની નાપાક હરકત પર પાણી ફરી વળ્યું -BSF ના જવાનોએ સીમા પર ડ્રોન દેખાતા તેને  તોડી પાડ્યું 

BSF ના જવાનોની સફળ સીમા પર ડ્રોન દેખાતા તેનો નાશ કર્યો શ્રીનગરઃ- દેશની સરહદની સુરક્શા માટે સેનાના જવાનો દિવસ રાત મહેનત કરીને દેશના લોકોની સતત રક્ષા કરે છે આ સાથે જ દુશ્મનોની નાપાક હરકત પર નજકર રાખીને તેને નાકામ કરે છે ત્યારે ફરી એક વખત બીએસએફના જવાનોએ દુશ્મન દેશ પાકિસ્તાનની નાપાક હરકત પણ પાણી ફેરવ્યું […]

કારગિલ વિજય દિવસઃ LOC ઉપર પાકિસ્તાની ઘુસણખોરોને ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપીને ભગાડ્યાં હતા

નવી દિલ્હીઃ દેશમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર દેશ માટે બલિદાન આપનાર ભારતીય સપૂતોની બહાદુરીને યાદ કરવામાં આવે છે. 1999માં ભારત-પાકિસ્તાન વચ્ચે લડાયેલા યુદ્ધમાં જીતની યાદમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. જે સ્થળોએ પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરી કરીને કબજો જમાવ્યો હતો, તે દુર્ગમ સ્થળોએ ભારતના […]

પાકિસ્તાનની નાપાક હરકત, હવે પાકિસ્તાની મહિલા ઘૂસણખોરને ભારતમાં ઘૂસવા માટે બનાવી ઢાલ

પાકિસ્તાનની નવી ચાલ હવે મહિલાઓને ઢાલ બનાવીને કાશ્મીરમાં કરાવી રહ્યું છે ઘૂસણખોરી LOC પર એક મહિલા ઘૂસણખોરને કરાઇ ઠાર નવી દિલ્હી: પાકિસ્તાન હવે ભારતમાં ઘૂસણખોરી માટે નવી ચાલ ચાલી રહ્યું છે. હવે પાકિસ્તાન આ માટે મહિલાઓને ઢાલ બનાવી રહ્યું છે. તાજેતરમાં જ આરએસપુરા વિસ્તારમાં સેનાએ એક પાકિસ્તાની મહિલા ઘૂસણખોરને ઠાર મારી હતી. આ સાથે જ […]

નહીં સુધરે પાકિસ્તાન… કાશ્મીરી સગીરોના બ્રેનવોશ કરીને આતંકી પ્રવૃતિમાં સામેલ કરવાનો પર્દાફાશ

દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલું જ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પના આકાઓ ભારતમાં ખાસ કરીને કાશ્મીરના યુવાનોનું બ્રેનવોશ કરીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન કાશ્મીરમાં એલઓસી ક્રોસ કરીને પાકિસ્તાનમાં આતંકવાદી તાલિમ લેવા જઈ રહેલા 3 સગીરોને સુરક્ષાદળોએ ઝડપી લીધા હતા.પોલીસે ત્રણેય યુવાનું ભવિષ્ય ના બગડે તે […]

પાકિસ્તાન પણ તિરંગો લહેરાતો જોઈ શકશે – જમ્મુ કાશ્મીર એલઓસી પાસે 140 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાયો

જમ્મુ કાશ્મીર એલઓસી પર 140 ફૂટ પર તિરંગો ફરાકાવયો પાકિસ્તાનથી પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકતો જોઈ શકાશે   શ્રીનગરઃ – દેશના કેન્દ્રસાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીરને દેશની જન્નત ગણવામાં આવે છે, પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર અહીંની શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરતું રહેતું હોય છે,જો કે સેના દ્વારા સતત આતંકીઓની નાપાક હરતકને નિષ્ફળ બનાવવામાં આવી રહી છે, […]

J-K: પુંછમાં પાકિસ્તાને કર્યું ફાયરિંગ, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાની સેનાએ સામ્બા જિલ્લાના સંગવાલી ગામમાં કર્યો ભીષણ ગોળીબાર ફાયરિંગ બાદ સંગવાલી ગામમાં ઘણાં મોર્ટાર શેલ કરવામાં આવ્યા જપ્ત નિયંત્રણ રેખા પર પાકિસ્તાન પોતાની કાયરતાપૂર્ણ હરકતથી બાજ આવી રહ્યું નથી. પાકિસ્તાને સોમવારે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના પુંછમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. તો ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. આના પહેલા પાકિસ્તાની સેનાએ સામ્બા જિલ્લાના […]

LOC પાસે પાકિસ્તાને આતંકી લોન્ચિંગ પેડ પર 450-500 આતંકી છે હાજર: સૈન્ય સૂત્ર

પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન યથાવત એલઓસી પર પાકિસ્તાનના લોન્ચિંગ પેડ્સ સક્રિય 450થી 500 આતંકી એલઓસી પર ઘૂસણખોરીની ફિરાકમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનના આતંકી લોન્ચિંગ પેડ પર 450થી 500 આતંકી હાજર છે, જે ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોનું કહેવું છે કે પહેલા 200થી 250 આતંકી હતા, પરંતુ આ વખતે […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન, કઠુઆથી 40 કિલોગ્રામ આરડીએક્સ કરાયું જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે ઓપરેશન હાથ ધરાયું કઠુઆ જિલ્લાના બિલાવરથી 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દરમિયાન સોમવારે કઠુઆ જિલ્લાના બિલાવરથી લગભગ 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યો છે. 40 કિલોગ્રામ આરડીએક્સ ઝડપાવાના મામલે જમ્મુ રેન્જના આઈજી મુકેશસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ […]

બોર્ડર પર ફાયરિંગથી ગત સાત વર્ષોમાં 90 જવાન વીરગતિ પામ્યા અને 454 થયા ઈજાગ્રસ્ત

બોર્ડર પર શસ્ત્રવિરામ ભંગના મામલા 7 વર્ષોમાં 90 જવાનો પામ્યા છે વીરગતિ 7 વર્ષોમાં 454 જવાનો થયા છે ઈજાગ્રસ્ત ગૃહ મંત્રાલયે સીમા પારથી ગત સાત વર્ષો દરમિયાન ગોળીબાર અને યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓના આંકડા જાહેર કર્યા છે. જણાવવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન સીમા પારતી ફાયરિંગ અને યુદ્ધવિરામ ઉલ્લંઘનના 6942 મામલા થયા છે. આ ઘટનાઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code