1. Home
  2. Tag "loc"

નહીં સુધરે પાકિસ્તાન… કાશ્મીરી સગીરોના બ્રેનવોશ કરીને આતંકી પ્રવૃતિમાં સામેલ કરવાનો પર્દાફાશ

દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલું જ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પના આકાઓ ભારતમાં ખાસ કરીને કાશ્મીરના યુવાનોનું બ્રેનવોશ કરીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન કાશ્મીરમાં એલઓસી ક્રોસ કરીને પાકિસ્તાનમાં આતંકવાદી તાલિમ લેવા જઈ રહેલા 3 સગીરોને સુરક્ષાદળોએ ઝડપી લીધા હતા.પોલીસે ત્રણેય યુવાનું ભવિષ્ય ના બગડે તે […]

પાકિસ્તાન પણ તિરંગો લહેરાતો જોઈ શકશે – જમ્મુ કાશ્મીર એલઓસી પાસે 140 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાયો

જમ્મુ કાશ્મીર એલઓસી પર 140 ફૂટ પર તિરંગો ફરાકાવયો પાકિસ્તાનથી પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકતો જોઈ શકાશે   શ્રીનગરઃ – દેશના કેન્દ્રસાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીરને દેશની જન્નત ગણવામાં આવે છે, પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર અહીંની શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરતું રહેતું હોય છે,જો કે સેના દ્વારા સતત આતંકીઓની નાપાક હરતકને નિષ્ફળ બનાવવામાં આવી રહી છે, […]

J-K: પુંછમાં પાકિસ્તાને કર્યું ફાયરિંગ, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાની સેનાએ સામ્બા જિલ્લાના સંગવાલી ગામમાં કર્યો ભીષણ ગોળીબાર ફાયરિંગ બાદ સંગવાલી ગામમાં ઘણાં મોર્ટાર શેલ કરવામાં આવ્યા જપ્ત નિયંત્રણ રેખા પર પાકિસ્તાન પોતાની કાયરતાપૂર્ણ હરકતથી બાજ આવી રહ્યું નથી. પાકિસ્તાને સોમવારે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના પુંછમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. તો ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. આના પહેલા પાકિસ્તાની સેનાએ સામ્બા જિલ્લાના […]

LOC પાસે પાકિસ્તાને આતંકી લોન્ચિંગ પેડ પર 450-500 આતંકી છે હાજર: સૈન્ય સૂત્ર

પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન યથાવત એલઓસી પર પાકિસ્તાનના લોન્ચિંગ પેડ્સ સક્રિય 450થી 500 આતંકી એલઓસી પર ઘૂસણખોરીની ફિરાકમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનના આતંકી લોન્ચિંગ પેડ પર 450થી 500 આતંકી હાજર છે, જે ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોનું કહેવું છે કે પહેલા 200થી 250 આતંકી હતા, પરંતુ આ વખતે […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન, કઠુઆથી 40 કિલોગ્રામ આરડીએક્સ કરાયું જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે ઓપરેશન હાથ ધરાયું કઠુઆ જિલ્લાના બિલાવરથી 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દરમિયાન સોમવારે કઠુઆ જિલ્લાના બિલાવરથી લગભગ 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યો છે. 40 કિલોગ્રામ આરડીએક્સ ઝડપાવાના મામલે જમ્મુ રેન્જના આઈજી મુકેશસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ […]

બોર્ડર પર ફાયરિંગથી ગત સાત વર્ષોમાં 90 જવાન વીરગતિ પામ્યા અને 454 થયા ઈજાગ્રસ્ત

બોર્ડર પર શસ્ત્રવિરામ ભંગના મામલા 7 વર્ષોમાં 90 જવાનો પામ્યા છે વીરગતિ 7 વર્ષોમાં 454 જવાનો થયા છે ઈજાગ્રસ્ત ગૃહ મંત્રાલયે સીમા પારથી ગત સાત વર્ષો દરમિયાન ગોળીબાર અને યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓના આંકડા જાહેર કર્યા છે. જણાવવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન સીમા પારતી ફાયરિંગ અને યુદ્ધવિરામ ઉલ્લંઘનના 6942 મામલા થયા છે. આ ઘટનાઓમાં […]

LoC પર ભારતીય સેનાએ નષ્ટ કર્યા 9 જીવતા મોર્ટાર સેલ, આવ્યો સામે વીડિયો

120 મીમીના આ તમામ મોર્ટાર બસોટે અને બાલાકોટ ગામમાં પડયા હતા બે દિવસ પહેલા બાલાકોટમાં પાકિસ્તાને કર્યું હતું યુદ્ધવિરામનું ઉલ્લંઘન એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ થઈ રહ્યો છે. તેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. સેનાએ બુધવારે પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં નવ જીવતા મોર્ટાર સેલને નષ્ટ કર્યા છે. 120 મીમીના આ […]

LoC પર પાકિસ્તાનને આકરો જવાબ, સેનાએ 3 સપ્તાહોમાં કર્યો 10 એસએસજી કમાન્ડોનો ખાત્મો

એલઓસી પર તણાવ 3 સપ્તાહોમાં 10 પાકિસ્તાની કમાન્ડો ઠાર આતંકીઓની ઘૂસણખોરીની કોશિશોનો આકરો જવાબ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદથી ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે સીમા પર તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ગત ત્રણ સપ્તાહોમાં ભારતીય સેનાએ એલઓસી પર જવાબી કાર્યવાહીમાં 10થી વધારે પાકિસ્તાની સેનાના કમાન્ડોને ઠાર માર્યા છે. સુરક્ષાદળોના સૂત્રોએ કહ્યુ છે […]

ભારતની જવાબી કાર્યવાહીની અસર, પાકિસ્તાને એલઓસી નજીકથી 50 ચીની નાગરિકોને હટાવ્યા

જમ્મુ-કાશ્મીરના બોર્ડર એરિયામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ ફાયરિંગ થયું છે. તાજેતરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો હતો. તેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાની વળતી કાર્યવાહીથી પાકિસ્તાનના પગ પેટમાં પેસી ગયા છે અને પીઓકેમાં કામ કરી રહેલા 50 ચીની નાગરીકોને તાત્કાલિક ત્યાંથી સુરક્ષિત સ્થાનો પર લઈ જવા પાકિસ્તાન મજબૂર બન્યું છે. […]

કાશ્મીર: તંગધારમાં ફાયરિંગ, પાકિસ્તાનના 2 સૈનિકો ઠાર, 1 ભારતીય જવાન શહીદ

પાકિસ્તાને મંગળવારે સતત ત્રીજા દિવસે શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના તંગધારમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલિંગ થઈ રહ્યું છે. ભારત તેનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનના ફાયરિંગમાં એક ભારતીય જવાનના શહીદ થવાના અહેવાલ છે. સેનાના સૂત્રો મુજબ, ભારતીય સુરક્ષા દળોએ જવાબી ફાયરિંગમાં પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર માર્યા છે. પાકિસ્તાન સીમા પર પોતાની નાપાક હરકતો બંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code