1. Home
  2. Tag "Locals"

તૂર્કી-સિરીયામાં ઓપરેશન દોસ્ત પૂર્ણઃ સ્થાનિકોએ આભાર વ્યક્ત કરીને સેવાના કાર્યને વધાવ્યું

નવી દિલ્હીઃ તુર્કી અને સિરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધારે લોકોના મોત થયાં છે. ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોએ મુશ્કેલીમાં મુકાયેલા તૂર્કી-સીરિયાની પ્રજાની મદદ માટે આગળ આવી હતી. એનડીઆરએફ અને તબીબોની ટીમ બંને દેશમાં રાહત કામગીરી માટે ગઈ હતી. ભારતીય બચાવ ટીમની પ્રશંસા તૂર્કી અને સિરીયાની પ્રજા તથા દુનિયાના વિવિધ દેશોએ કરી […]

જમ્મુ-કાશ્મીરઃ 30 વર્ષમાં આતંકવાદી હુમલાઓમાં 5356 સુરક્ષા જવાનો અને 14091 નાગરિકોના મોત થયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું હતું. દરમિયાન જમ્મુ-કાશમીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા એજન્સીઓની અથડામણની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન 30 વર્ષના સમયગાળામાં આતંકવાદી હુમલાઓમાં 5356 સુરક્ષા જવાનો શહીદ થયાં હતા. જ્યારે આતંકવાદી હુમલામાં સ્થાનિક નાગરિકોએ જીવ ગુમાવ્યાં હતા. વર્ષ 1990થી કાશ્મીરમાં આતંકવાદી ઘટનાની શરૂઆત થઈ […]

હરિયાણા સરકારને સુપ્રીમમાંથી મળી રાહત, પ્રાઈવેટ સેક્ટરમાં સ્થાનિકો માટે 75 ટકા ક્વોટા યથાવત રહેશે

નવી દિલ્હીઃ હરિયાણાના સ્થાનિકોને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા ક્વોટાના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે કાયદા પર વચગાળાનો સ્ટે મૂકવાના હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને ચાર અઠવાડિયામાં આ મામલે નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે કાયદા હેઠળ ક્વોટા ન આપવા બદલ કંપનીઓ સામે કડક કાર્યવાહી પર પણ સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું […]

CDS જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને લઈ જતા વાહન ઉપર સ્થાનિકોએ કરી પુષ્પ વર્ષા

દિલ્હીઃ તમિલનાડુના કુન્નૂરમાં એક હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 સૈનિકોનું દુઃખદ અવસાન થયું હતું. આજે તેમના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યા હતા. આ પહેલા આજે નીલગીરીમાં હજારો લોકોએ ભીની આંખો સાથે આ વીર સપુતોને વિદાય આપી હતી. મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સુલુર એરબેઝ પર […]

મુંબઈની લોકલ ટ્રેનમાં વેક્સિનના બે ડોઝ લેનાર કરી શકશે મુસાફરી

  મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારનો મોટો નિર્ણય બે વેક્સિનના ડોઝ લેનાર કરી શકશે લોકલમાં સવારી 15 ઓગસ્ટથી લોકોને યાત્રા કરવાની આપવામાં આવી મંજૂરી મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના કેસમાંસુધારો થતા રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર દ્વારા લોકલમાં યાત્રા કરનાર લોકોને છૂટ આપવામાં આવી છે. વાત એવી છે કે ઠાકરેએ કહ્યું કે 15 ઓગસ્ટથી મુંબઈ […]

કચ્છના માંડવીનો બીચ કોરોનાને લીધે બન્યો સુમસામઃ સ્થાનિક લોકોએ ગુમાવી રોજગારી

ભૂજઃ કચ્છનો માંડવી બીચ સહેલાણીઓ માટે આકર્ષનું કેન્દ્ર છે. જિલ્લા અને બહારથી પણ અનેક લોકો બીચની મોજ મહાણવા આવે છે. તેના લીધે સ્થાનિક લોકોને પણ સારીએવી રોજગારી મળે છે. પણ કોરોનાના લીધે પ્રવાસીઓ બીચની મુલાકાતે આવવાનું ટાળી રહ્યા છે. તેના લીધે બીચ સુનકાર બની ગયો છે. તેથી સ્થાનિક રોજગારી પર અસર પડી છે. કચ્છના લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code