1. Home
  2. Tag "lockdown"

મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધતા 2 દિવસના લોકડાઉનનો નિર્ણય

મધ્યપ્રદેશમાં સતત વધતા કોરોના કેસ બાદ લેવાયો નિર્ણય મધ્યપ્રદેશમાં 2 દિવસ માટેનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું મધ્યપ્રદેશના તમામ શહેરો શનિવાર અને રવિવારે રહેશે બંધ નવી દિલ્હી: દેશભરમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ છે, આવામાં એક તરફ લોકડાઉન લાગશે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે ત્યારે બીજી તરફ કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે કરવામાં આવતા પ્રયાસો […]

વર્ષ 2020ની તસવીરોનું પુનરાવર્તન: લૉકડાઉનના ડરથી પ્રવાસી મજૂરોએ વતનની વાટ પકડી

વર્ષ 2021માં પણ વર્ષ 2020ના લોકડાઉનની જેવી તસવીરોનું થયું પુનરાવર્તન ફરી લોકડાઉનના ડરથી અનેક શહેરોમાંથી પ્રવાસી મજૂરોએ વતનની વાટ પકડી અનેક રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકો પહોંચી રહ્યા છે નવી દિલ્હી: દેશમાં ફરી એક વખત કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે અનેક રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂથી લઇને લોકડાઉન સુધીના અનેક કડક […]

દક્ષિણ ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકોએ લોકડાઉનની દહેશતે વતનની વાટ પકડી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત ઉદ્યોગો માટેનું હબ ગણાય છે. વાપીથી લઈને સુરત, અંકલેશ્વર સુધી અનેક કારખાના, ફેક્ટરીઓ આવેલી છે. અને લાખો શ્રમિકોને રોજગારી પુરી પાડે છે. સુરત શહેર સહિત નાના-મોટા શહેરોમાં કોરોનાના કેસો વધતા જતા હોવાથી ફરીવાર લોકડાઉન લાદવામાં આવશે એવો શ્રમિકોમાં ભય વ્યાપી ગયો હોવાથી ઘણાબધા શ્રમિકોએ વતનની વાટ પકડી છે. મોટાભાગના શ્રમિકો પરપ્રાંત છે. […]

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 9 થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરાયું

રાયપુરમાં 9 થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરાયું સંપૂર્ણ લોકડાઉનના નિયમોનું સખ્ત પાલન કરવું પડશે રાયપુર – છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોરોનાના કેસમાં વૃ્દ્ધી જોવા મળી રહી છે, ત્યાકે મોટા પ્રમાણમાં વધતા કેસોને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત 9  તારીખથી લઈને 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો […]

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ જોતા લોકોમાં લોકડાઉનની દહેશત – વતન તરફ વળતા લોકોની સ્ટેશનો પર ભીડ જામી

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ગંભીર લોકોના મનમાં લોકડાઉનનો ડર પરપ્રાતિંય લોકો વતન કતરફ વળ્યા સ્ટેશનો પર લોકોની ભારે ભીડ જામી દિલ્હી – મંગળવારના રોજ દેશની રાધાની દિલ્હીમાં કોરોનાના 5 હજારથી પણ વધુ કેસો નોંધાયા હતા અને નાઇટ કર્ફ્યુ પણ લાગૂ કરવામાં આવ્યું હતું. આ તમામ સ્થિતિ બાદ દરેક લોકોના મનમાં લોકડાઉનની દહેશત વર્તાઈ રહી છે, જેને […]

રાજ્ય સરકારે લોકડાઉનનો નિર્ણય શા માટે ન કર્યો, ક્યા કારણોથી સરકારે વિચાર માંડી વાળ્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ગુજરાત હોઈકોર્ટે પણ કોરોનું સંક્રમણ તોડવા માટે ત્રણ-ચાર દિવસના લોક ડાઉન માટે સુચના આપી હતી. બીજી બાજુ લોકડાઉનની જાહેરાત ક્યારે કરાશે તેની લાકો રાહ જોઈ રહ્યા હતા પણ સરકાર લોકડાઉનના નિર્ણય માટે અવઢવભરી સ્થિતિમાં હોવાનું કહેવાય છે. જો કોરોનાને કાબૂમાં લેવા લોકડાઉન કરવામાં આવે તો રસીકરણ, ટેસ્ટિંગ અને […]

WHOના મુખ્ય વૈજ્ઞાનિકની ચેતવણી: લૉકડાઉનના પરિણામો ભયાનક આવશે

ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સ્વામીનાથને લોકડાઉન અંગે આપ્યું નિવેદન લોકડાઉનના પરિણામો ખૂબ ભયંકર આવશે નવી દિલ્હી: ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે જેના પગલે અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન કે પછી નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ […]

અમદાવાદમાં લોકડાઉનની અટકળો વચ્ચે મોલ અને કરિયાણાની દુકાનો બહાર લાંબી લાઈનો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને બેથી 3 દિવસનો વિકેન્ડ કર્ફ્યુની  જરૂરિયાત હોવાનો નિર્દેશ કર્યો હતો. જે બાદ લોકડાઉનની અફવા વાયુવેગે ફેલાઈ હતી. જેથી અમદાવાદમાં મોલ અને કરિયાણાની દુકાનોની બહાર લાંબી લાઈનો લાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી […]

કોરોનાને નિયંત્રિત કરવા હિંમતનગરના કાણીયોલ ગામમાં 7 દિવસનું સ્વયંભૂ લોકડાઉન

સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ સ્ફોટક સ્થિતિમાં કોરોનાને નિયંત્રિત કરવા હિંમતનગરનું કાણીયોલ ગામ 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રહેશે માત્ર સવાર સાંજે 2 કલાક આવશ્યક ચીજ વસ્તુઓ માટે દુકાનો ખુલશે હિંમતનગર: સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ગામડાઓ હવે સ્વંયભૂ બંધ પાળી રહ્યા છે. હિંમતનગરનું કાણીયોલ ગામ આજથી 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રહેશે. માત્ર […]

કોરોનાનો કોહરામ: ભારતના આ પાડોશી દેશમાં 1 સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન

કોરોના વાયરસનો કોહરામ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં 1 સપ્તાહ માટે લોકડાઉન આ દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને જ અપાઇ છે છૂટ નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરનો કોહરામ વિશ્વભરમાં વર્તાઇ રહ્યો છે અને હવે ભારતના પાડોશી દેશમાં પણ કોરોનાનો કહેર મોટા પાયે વર્તાઇ રહ્યો છે ત્યારે બાંગ્લાદેશમાં 1 સપ્તાહનું સંપૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code