મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધતા 2 દિવસના લોકડાઉનનો નિર્ણય
મધ્યપ્રદેશમાં સતત વધતા કોરોના કેસ બાદ લેવાયો નિર્ણય મધ્યપ્રદેશમાં 2 દિવસ માટેનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું મધ્યપ્રદેશના તમામ શહેરો શનિવાર અને રવિવારે રહેશે બંધ નવી દિલ્હી: દેશભરમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ છે, આવામાં એક તરફ લોકડાઉન લાગશે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે ત્યારે બીજી તરફ કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે કરવામાં આવતા પ્રયાસો […]


