1. Home
  2. Tag "Lok Sabha"

લોકસભામાં 64 સાંસદ ધરાવતા 12 રાજકીય પક્ષો ઉપર NDA અને વિપક્ષી એક્તાની નજર

દેશમાં આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ, મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિતના નેતાઓ વિપક્ષને એકત્ર કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં જ વિપક્ષી એકતાની બેંગ્લોરમાં મીટીંગ મળી હતી. જેમાં 26થી વધારે રાજકીય પક્ષો મળ્યાં હતા. તેમજ […]

વર્ષ 2023માં મુસ્લિમોની વસ્તી 19 કરોડને પાર થશે,આ અંગે લોકસભામાં કેન્દ્રીયમંત્રી એ આપી જાણકારી

દિલ્હીઃ- દેશભરમાં મુસલ્માનોની સંખ્યાને લઈને અવાર નવાર મુદ્દાઓ ઉઠતા રહ્યા છે ત્યારે હવે લોકસભામાં કેન્દ્રની સરકારે આ અંગે સંપૂર્ણ જાણકારી રજૂ કરીલ હતી જેમાં મુસ્લિમોની સંખઅયા વર્ષ 2023 સુધી કેટલી છે તે જણાવાયું હતું. માહિતી અનુસાર સરકારે લોકસભામાં જણાવ્યું કે 2023માં ભારતમાં મુસ્લિમોની અંદાજિત વસ્તી 197.5 મિલિયન હોવાનો અંદાજ છે. લોકસભામાં તૃણમૂલ સાંસદ માલા રાયના […]

ચોમાસુ સત્રઃ લોકસભા અને રાજ્યસભામાં મણિપુરની હિંસાના મામલે વિપક્ષે હંગામો મચાવ્યો

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે મણિપુરની ઘટનાના પડઘા પડ્યાં હતા. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની પરિસ્થિતિ પર ચર્ચાની માંગણી સાથે હંગામો કર્યો હતો. જેથી બંને ગૃહો શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા. આજે સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સાંસદોએ શપથ લીધા હતા. […]

PM મોદીને ‘ભારત રત્ન’ આપવાની માંગ લોકસભામાં ઉઠી,જાણો બીજેપીના કયા સાંસદે ઉઠાવી માંગ

દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ગુમાન સિંહ ડામોરે ગુરુવારે લોકસભામાં કહ્યું કે ગરીબોના કલ્યાણ માટે કામ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ભારત રત્ન’ આપવો જોઈએ.ડામોરે ગૃહમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લેતી વખતે આ માંગ કરી છે. ભાજપના સાંસદે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકારમાં આદિવાસીઓ અને ગરીબોના કલ્યાણ માટે […]

કેન્દ્રીય બજેટમાં ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ અને નોકરીયાતો માટે કરી અનેક જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરી અને નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, નાણામંત્રીએ કહ્યું કે નવી ટેક્સ જોગવાઈઓ હેઠળ 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 3-6 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ લાગશે. હવેથી 6-9 લાખ રૂપિયા પર 10% ટેક્સ અને […]

લોકસભામાં ઈંધણ અને એલપીજીના ભાવ વધારાને લઈને વિપક્ષનો હંગામો, વોકઆઉટ કર્યું

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પાંચમો દિવસે પેટ્રોલ-ડીઝલ, એલપીજી સિલિન્ડર અને કેરોસીનના ભાવ વધારાને લઈને વિપક્ષે બંને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. તેમજ ઈંધણના ભાવને લઈને વિપક્ષના તમામ નેતાઓએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. સોમવારે પણ લોકસભામાં ઘણા સાંસદોએ કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે દરેક સાંસદને 10 સીટના ક્વોટાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ માંગ કરી હતી […]

બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ,સંસદના બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ થશે

બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી થશે શરૂ સંસદના બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ થશે કાર્યવાહી દિલ્હી:બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે.સંસદના બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ થશે.31 જાન્યુઆરીથી શરૂ થયેલા બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરીએ પૂર્ણ થયો હતો.પહેલાની જેમ, બંને ગૃહો ચેમ્બર અને ગેલેરીનો ઉપયોગ કરશે.સૂત્રોના જણાવ્યા […]

લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમન મંગળવારે બજેટ રજૂ કરશે

બજેટસત્રનો થયો પ્રારંભ રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટસત્રનો આરંભ સંસદમાં ઈકોનોમિક સર્વે રજૂ કરાયો નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના અભિભાષણથી પ્રારંભ થયો છે. આવતીકાલે મંગળવારે નાણા મંત્રી નિર્મલા સીતારમન મોદી સરકારનું બજેટ રજૂ કરશે. હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામેલો હોવાથી દેશની જનતાને બજેટમાં મોટી રાહત આપવામાં આવે તેવી શકયતાઓ રાજકીય તજજ્ઞો […]

વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં ચૂંટણી સુધારા બિલ થયું પાસ, હવે આધાર સાથે ચૂંટણી કાર્ડ યોજાશે

લોકસભામાં ચૂંટણી સુધારા બિલ પાસ કાયદા મંત્રી કિરણ રિજ્જુએ બિલ રજૂ કર્યું હવે આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ જોડાશે નવી દિલ્હી: લોકસભામાં હવે ચૂંટણી સુધારથી સંબંધિત બિલ એટલે કે ચૂંટણી કાયદો બિલ, 2021 પાસ થઇ ચૂક્યું છે. આ બિલમાં મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, […]

વિદેશ જવાનો ક્રેઝ, છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

ભારતમાંથી વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છેલ્લા 7 વર્ષમાં 8 લાખથી વધુ ભારતીયોએ નાગરિતા છોડી લોકસભામાં કેન્દ્ર સરકારે આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાંથી તાજેતરના સમયમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો વિદેશ માઇગ્રેટ કરે છે. છેલ્લા 7 વર્ષમાં જ 8.5 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code